SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા અવસર્પિણી કાળના છ આરાનું વર્ણન અહીં આપેલ છે તેનાથી ઉત્સર્પિણીનું માપ ઊલટાક્રમે સમજવું. આરાનું નામ કાળમાપ | આયુષ્યમાપ | શરીરમાપ (૧) સુષમા | ૪ કોડાકોડી | ૩ પલ્યોપમ | ૩ ગાઉ સુષમા સાગરોપમ (૨) સુષમા ૩ કોડાકોડી | ૨ પલ્યોપમ || રગાઉ સાગરોપમ (૩) સુષમા ૨ કોડાકોડી ૧ પલ્યોપમાં ૧ ગાઉ દુષમા | સાગરોપમ (૪) દુષમા |૧ કોડાકોડીસાગ | પૂર્વક્રોડ વર્ષ | ૫૦૦ ધનુષ્ય સુષમા |(૪૨૦૦૦ વર્ષ જૂન) [. (૫) દુષમા | ૨૧૦૦૦ વર્ષ, | ૧૩૦ વર્ષ | ૭ હાથ (૬) દુષમા | ૨૧૦૦૦ વર્ષ | ૨૦ વર્ષ | ર હાથ | દુષમા પ્રશ્ન- [૧૩] ભરત - ઐરાવતમાં અત્યારે ક્યો આરો ચાલે છે ? કેટલાં વર્ષો બાકી છે ? અહીં તીર્થકર ભગવન્તો ક્યારે થશે ? ઉત્તર-ભરત ઐરાવતમાં અત્યારે પાંચમો આરો ચાલે છે. તેનાં ફક્ત આસરે ૨૫૦૦ વર્ષો જ ગયાં છે. અને ૧૮૫૦૦ વર્ષો બાકી છે. ત્યારબાદ ૨૧૦૦૦ વર્ષનો છઠ્ઠો આરો, તથા ર૧૦૦૦ – ૨૧૦૦૦ વર્ષનો ઉત્સર્પિણીનો પહેલો બીજો આરો પસાર થયા પછી ઉત્સર્પિણીના ત્રીજા આરાનાં ૮૯ પખવાડિયાં ગયે છતે પહેલા તીર્થંકર પ્રભુનો જન્મ થશે. પ્રશ્ન- [૧૪] -આવતી ચોવીસીમાં પહેલા તીર્થકર ભગવાનું કોણ થશે? હાલ તે ક્યાં છે? તથા આવા તીર્થકર તરીકે જન્મનારા પ્રસિદ્ધ બીજા જીવો કયા ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001191
Book TitleJain Prashnottarmala
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, & Q000
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy