SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ૨૯ વિમોહાયતન શબ્દ આવે છે તેથી આનું નામ વિમોહાયતન પણ છે અને વિમોક્ષની આમાં વાત હોવાથી આનું નામ વિમોક્ષ પણ છે. બીજા શ્રુતસ્કંધની ચૂલાઓ અને તેનાં સોળ અધ્યયનો આ પ્રમાણે છે – પ્રથમ ચૂલાનાં સાત અધ્યયનો- વિસUTI, ૨ સેના, ૨ રૂરિયા, ૪ માસગાય, ૨ વલ્થળા, ६ पाएसणा, ७ ओगाहपडिमा. બીજી ચૂલાનાં સાતર અધ્યયન – સાત્તિ, ૨ લિહિયાત્તિકા, ૨ ૩ચારવાસવનसत्तिक्कय, ४ सद्दसत्तिक्कय, ५ रूवसत्तिक्कय, ६ परकिरियासत्तिकय, ७ अण्णमण्णकिरियासत्तिकय. ત્રીજી ચૂલાનું ૧ અધ્યયન-માવI. ચોથી ચૂલાનું ૧ અધ્યયન-વિમુક્તી. –આમાં ચૂર્ણ પ્રમાણે વિવિધ બીજી ચૂલાનું ચોથું અધ્યયન છે અને સાત્તિકા પાંચમું અધ્યયન છે. જો કે અત્યારે આચારાંગને જે પાઠ હસ્તલિખિત પ્રતિઓમાં મળે છે તે પ્રમાણે, વૃત્તિ પ્રમાણે અને પ્રશમરતિ પ્રમાણે પણ ક્ષત્તિશય પછી રવત્તિય એવો ક્રમ જ મળે છે. તો પણ ચૂર્ણિમાં આપેલો ક્રમ વિચારણય તો લાગે જ છે. “સાધુ તે તે સ્થાનોએ જોવા માટે ન જાય” એ વિસ્તારથી વર્ણવીને પછી “તત વિતત આદિ શબ્દો સાંભળવય પણ ન જાય” આવું ચૂર્ણિનું વર્ણન સાહજિક લાગે છે. ચૂર્ણિકારના સામે બીજા શ્રુતસ્કંધને જે પ્રાચીન પાઠ હતો તે પાઠ અને વર્તમાનપાઠપરંપરા વચ્ચે ઘણું જ ઘણું અંતર અનેક અનેક સ્થાનોએ જોવામાં આવે છે. એટલે આ સ્થળે ઘણું જ પાઠભેદ ચૂણિ અને વૃત્તિની અપેક્ષાએ છે. આચારાંગના બીજ શ્રુતસ્કંધમાં વિવિધ આચારોનું વર્ણન છે અને તેનો ભંગ કરવાથી લાગતાં પ્રાયશ્ચિત્તોનું નિરૂપણ નિશીથસત્રમાં છે. એટલે પ્રાયશ્ચિત્તનિરૂપણના પ્રસંગમાં પરોક્ષ રીતે તે તે આચારોનું નિરૂપણ પણ આવી જાય છે, નિશીથમાં પણ આચારાંગની ચૂણિમાં જે રીતે ક્રમ છે તે રીતે પહેલાં રૂપનું અને પછી શબ્દનું વર્ણન છે. જો કે “તે તે સ્થાન સાંભળવા ન જાય” આ શબ્દોનું અમુક રીતે અર્થઘટન વૃત્તિકારે કર્યું છે, નિશીથચૂર્ણિમાં પણ એવું અર્થઘટન એક સ્થળે આવે છે (જુઓ પૃ૦ ૨૪૨ ટિ૦ ૪). છતાં આચારાંગચૂર્ણિકાર સામે ઘણી પ્રાચીન પાઠપરંપરા હતી તથા વિચારતાં ઉચિત પણ લાગે છે એટલે ચૂર્ણિકારે સ્વીકારેલો ક્રમ અને પાઠ અવશ્ય ધ્યાનમાં લેવા જેવા તો છે જ. ૧. આઠમાં અધ્યયનની સમાપ્તિમાં ચૂર્ણિમાં વિમોલાતના નામ પણ લખેલું છે. જુઓ આ ગ્રન્થમાં જ પૃ. ૮૮ ૦િ ૧૧. २. “जावोग्गहपडिमाओ पढमा १, सत्तिकगा बिइअचूला २। भावण ३ विमुत्ती ४ आयारपकप्पा ५ તિનિ રૂઝ પંજા ૨૧૭”–ગાનારા નિરિા પૃ. ૨૨૦ ૩. “સૉwift #Rાનિ પુષ્યમયે તë ટાણા”—સવારના કૃ૦ ૪૦૭) “ક્ષત્તિવા(#2) વિતિચા નૂરા, તાર–ગાણુપુવીણ મહિના પ્રવાસર(? ?) I पगतं, तं पुश्वभणितं लोगविजए।"-आचारागचूर्णि। “कीदृशे स्थाने कायोत्सर्ग-स्वाध्यायोचारप्रश्रवणादि विधेयमित्येतत्प्रतिपादनाय द्वितीया चूडा, सा च सप्ताध्ययनात्मिकेति नियुक्तिकृद् दर्शयितु माह-सत्ते. गाहा। सप्तककानि(सप्तैकैकानि-शीखं २) एकसराणीति सप्ताध्ययनानि उद्देशक .. रहितानि भवन्तीत्यर्थः। तत्रापि पूर्व प्रथम स्थानाख्यमभिहितमित्यतस्तद् व्याख्यायते।" -आचारावृत्ति पृ० ४०७ । ૪. જુઓ પૃ. ૨૪૦ ૦િ ૧, પૃ. ૨૪૮ ટિ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001148
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year1977
Total Pages516
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Conduct, & agam_acharang
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy