SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ પ્રસ્તાવના આચારાંગનિર્યુક્તિમાં મહાપરિજ્ઞા સાતમું અધ્યયન છે, ચૂર્ણિકાર અને વૃત્તિકારે પણ તેને સાતમું જ માન્યું છે. પરંતુ સ્થાનાંગ, સમવાયાંગ અને પ્રશમરતિ પ્રમાણે મહાપરિજ્ઞા નવમું અધ્યયન છે. દશપૂર્વધર શ્રી વજસ્વામીએ મહાપરિજ્ઞાઅધ્યયનમાંથી ગગનગામિની વિદ્યા ઉધત કરી હતી એવો ઉલ્લેખ મળે છે. આજે તો મહાપરિતા અધ્યયન મળતું જ નથી. વૃત્તિકારના કથન મુજબ તેમના સમયમાં પણ મહાપરિજ્ઞા અધ્યયને વ્યવછિન્નહતું. સંપર્વ મહાપરિ_TI વઢના એ રીતના ચૂર્ણિકારના કથન પ્રમાણે તેમના સમયમાં પણ મહાપરિજ્ઞાનું પઠન થતું ન હતું. પણ તેમના સમયમાં તેનો વ્યવચ્છેદ થયો હતો કે કેમ, તે જો કે તેમણે સ્પષ્ટ લખ્યું નથી, છતાં તેમના શબ્દો ઉપરથી લાગે છે કે તેમના સમયમાં તેની વ્યવચ્છેદ નહીં હોય, ગ્રંથરૂપે તે વિદ્યમાન હશે છતાં પણ તેની વાચના કોઈને અપાતી નહિ હોય. આચારાંગનિર્યુક્તિમાં જે વિમોવલ્લો નામે આઠમું અધ્યયન છે તે જ સમવાયાંગનું વિનોદાયતન છે. બંને એક જ અધ્યયનનાં નામો છે. આચારાંગસૂત્રમાં સૂ૮-૨૧૫, ૨૧૯, ૨૨૪, ૨૨૮માં “से किं तं आयाणपदेणं ? आयाणपदेणं आवंती"-अनुयोगद्वारसूत्र २६६ ।। "आवंती त्याचारस्य पञ्चमाध्ययनम्, तत्र ह्यादावेव आवंती केयावंती इत्यालापको विद्यते इत्या. दानपदेनैतन्नाम'-अनुयोगद्वारवृत्ति पृ० १३० । “'आवंती' ति आद्यपदेन, नामान्तरेण तु વસાર: ”–સ્થાનાત્તિ પૃ. ૪૪૪ १. "नव बंभचेरा पण्णत्ता, तंजहा-सत्थपरिण्णा १ लोगविजओ २ सीओसणिज्ज ३ सम्मत्तं ४ । आवंती ५ धुतं ६ विमोहायणं ७ उवहाणसुयं ८ महपरिण्णा ९॥"-समवायाङ्गसूत्र। "णव बंभचेरा पण्णत्ता, तंजहा-सत्थपरिन्ना लोगविजओ जाव उवहाणसुयं महपरिणा॥" स्थानाङ्गसूत्र। ૨. નંદિવૃત્તિ (હારિભદ્રી), દુર્ગપદવ્યાખ્યા, તથા સમવાયાંગવૃત્તિમાં ૭ વિમોહ, ૮ મહાપરિજ્ઞા, ૯ ઉપધાનશ્રુત– આ રીતે પણ અધ્યયનક્રમ જોવામાં આવે છે. નંદિવૃત્તિમાં તેના ઉદ્દેશનકાલ પણ એ જ રીતે વર્ણવ્યા છે. જુઓ આ પ્રસ્તાવના પૃત્ર ૧૪ કિ. ૧. ૩. જુઓ આ પ્રસ્તાવના પૃત્ર ૧૪ ૦િ ૨. ४. जेणुद्धरिया विजा आगाससमा महापरिनाओ। લંવાનિ બનવજે મછિનો એ સુધરાળ –આવશ્યકનિર્યુકિત ગા. ૭૬૯. “महापरिज्ञाध्ययनादाचाराअन्तरस्थितात् । श्रीवघेणोद्धृता विद्या तदा गगनगामिनी ॥ १४८॥"-प्रभावकचरित, वज्रप्रबन्ध ૫. જુઓ ૫૦ ૬૯ ટિ૦ ૧ ૬. જુઓ પૂ૦ ૬૯ ટિ૧. કેટલાક મરિન જ પઢિા સમroomયા એવો ચૂર્ણિપાઠ આપીને તેના ઉપર ચર્ચા કરે છે. પરંતુ એ ખરેખર પાઠ જ શુદ્ધ નથી. ચૂર્ણિમાં અધ્યયનોના પરસ્પર સંબંધની વિચારણા ચાલી રહી છે ત્યાં મહાપરિણાનું પઠન થતું નથી એટલે છઠ્ઠા ધુત અધ્યયનનો આઠમા વિમોરવ અધ્યયન સાથે સંબંધ જોડતાં ચર્ણિકારે સંવત મહાપરિઇના જ વહન એમ લખીને પછી નિયુકિતમાં આવતા અસમvgવક [નિજા૨૨, પૃ. ૨ ] આ પાઠને લક્ષ્યમાં રાખીને મસમજુ, તેહિં િધુળ વિલે ૨ ૬, ચં સુસ્ત સુરે આ પ્રમાણે લખ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001148
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year1977
Total Pages516
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Conduct, & agam_acharang
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy