SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ૩૧ સ્થાનાંગ-સમવાયાંગસૂત્ર વાંચતાં કેટલાક પ્રશ્નો પણ ઉપસ્થિત થાય છે કે જેનું સમાધાન અમે શોધી રહ્યા છીએ. ઉદાહરણરૂપે, અષ્ટસ્થાનમાં સૂત્ર ૬૪૪ પૃ. ૨૬ર પં. ૮માં ઈદ્રોનાં પારિયાનિક વિમાનોનાં નામો આપેલાં છે ત્યાં આઠમાં વિમાનનું નામ વિમલ છે, દશસ્થાનમાં સૂત્ર ૭૬૭ પૃ. ૩૧૬ ૫૦ ૧૪માં પણ આ નામો આપેલાં છે, ત્યાં બધા હસ્તલિખિત આદર્શોમાં વિમ રે પાઠ છે, અમે એનો જ સ્વીકાર મૂળમાં કર્યો છે. એનો અર્થ એ છે કે આઠમા વિમાનનું નામ વિમલ, નવમાનું નામ વર તથા દશમાનું નામ સર્વતોભદ્ર છે. પરંતુ આગમોદય સમિતિથી પ્રકાશિત ગ્રંથમાં વિમવેરે સન્નતમ પાઠ છપાયેલો છે. અને તે પછીનાં તાંબર મૂર્તિપૂજક, સ્થાનકવાસી તથા તેરાપંથી સંપ્રદાયનાં બધાં જ પુસ્તકોમાં એ જ પાઠ સ્વીકારી લેવામાં આવ્યો છે. એનો અર્થ કરતી વખતે “નવમા વિમાનનું નામ વિમલવર અને દશમાં વિમાનનું નામ સર્વતોભદ્ર' એવો અર્થ કરવામાં આવે છે. દશસ્થાનમાં સૂત્ર ૭૬૯ ની ટીકામાં આ૦ શ્રી અભયદેવસૂરિમહારાજ આઠમાં વિમાનનું ગળોમ એવું નામ જણાવે છે અને અષ્ટસ્થાનમાં સત્ર ૬૪૪માં મૂળમાં જ આઠમાં વિમાનનું વિતરું નામ જણાવેલું છે. આ રીતે પરસ્પર વિસંવાદ જોવામાં આવે છે, પૃ. ૩૧૬ ટિ. ૧૫માં આ વિષે અમે થોડી વિચારણા કરેલી છે. નવસ્થાનમાં સૂ૦ ૬૯૩ પૃ. ૨૦૮ ૫૦ ૮થી શ્રેણિક મહારાજાના આગામિ મહા૫ઘ તીર્થંકરભવનું વર્ણન શરૂ થાય છે, પૃ૦ ૨૮૨ ૫૦ ૫ સુધીનું આ વર્ણન ભગવતીસૂત્રમાં પંદરમા શતકમાં આવતા ગોશાળાના આગામિભવના વર્ણન સાથે લગભગ અક્ષરશઃ મળતું આવે છે. આ બે વચ્ચે નામસ્થાન આદિની આટલી બધી અક્ષરશઃ સમાનતા કેમ છે એ આશ્ચર્યજનક છે. કેટલાક અસ્પષ્ટ અથવા મત-મતાંતરવાળા પાઠો પણ સ્થાનાંગ–સમવાયાંગમાં મળે છે. જેમકે સ્થાનાંગના સાતમા અધ્યયનમાં સૂત્ર ૫૭૬ (પૃ૨૩૬)માં સારવારૂવાળ સર જેવા સર દેવાતા પન્ના | જોયતુસિયા સેવા સત્ત જેવા સર સેવા પન્ના પાઠ છે. નવમા અધ્યયનમાં સૂત્ર ૬૮૪ (પૃ. ૨૭૪)માં સગાવાદા નવ જેવા નવ લેવાતા વન્નત્તા | gઉં સમિાડ્યા વિ, વુિં વિટ્ટ વિા આવો પાઠ છે. જ્યારે સમવાયાંગમાં ૭૭ સ્થાનકમાં (પૃ. ૪૭૫) તોયતુલિયા જેવા સત્તત્તરિ દેવતા પરિવારે guyત્તા આવો પાઠ છે. આના ઉપર આ૦ શ્રી અભયદેવસૂરિમહારાજે ટીકામાં (પૃ. ૮૫) આ રીતે જણાવ્યું છે–દતોત્યાદ્ધિા ક્ષેત્રોવચારોવર્તિનીષ્ણાહુ કૃwાનિૌ सारस्वतादयो लोकान्तिकाभिधाना देवनिकाया भवन्ति । तत्र गर्दतोयानां तुषितानां च देवानामुभयરિવર્સરથાનેન સસસસર્વેિવલજ્ઞાન પરિવાર જીત નીતિ પરંતુ ભગવતીસૂત્રમાં છઠ્ઠા શતકના પાંચમા ઉદેશમાં આ પાઠ આ રીતે મળે છે–સારસ્સયાચાળે દેવાળે તિ સેવા ઋતિ દેવતા पण्णता ? गोयमा। सत्त देवा सच देवसया परिवारो पण्णत्तो। वहीवरुणाणं देवाणं चउद्दस देवा चउद्दस देवसहस्सा परिवारो पण्णत्तो। गद्दतोयतुसियाणं देवाणं सत्त देवा सत्त देवसहस्सा परिवारो पण्णत्तो । अक्सेसाणं नव देवा नव देवसया परिवारो पण्णत्तो। ૧. જંબૂદ્વીપપ્રજ્ઞપ્તિના પાંચમા વક્ષસ્કારમાં તથા આવશ્યકચૂણિ (પૃ. ૧૪૬)માં પણ આઠમા વિમાનનું મોરમ નામ જણાવેલું છે. ૨. કેટલેક સ્થળે ટીકામાં “આ મતાંતર છે”, “અમે જાણતા નથી” વગેરે જાતજાતની સ્પષ્ટતા પણું કરેલી છે. ૩. અહીં ભગવતીસૂત્રની જા ૧ પ્રતિમાં કોઈ પણ સ્થળે પરિવારો પાઠ નથી, એટલે ત્યાં વિચા quiા..વસતા gownતા...સત્ત જેવા ઘણા એવો જ સ્થાનાંગ જેવો પાઠ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001147
Book TitleThanangsuttam and Samvayangsuttam Part 3 Tika
Original Sutra AuthorN/A
AuthorAbhaydevsuri, Jambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year1985
Total Pages886
LanguagePrakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Dictionary, agam_sthanang, & agam_samvayang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy