SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના પૂ. સાગરાનંદસૂરીશ્વરજી મહારાજે સંપાદિત કરેલી આગમ મંજૂષામાં, તથા હમણાં અંચલગચ્છ તરફથી પણ આ મૂલમાત્ર ગ્રંથનું પ્રકાશન થયું છે. સ્થાનકવાસી સંઘમાં અમોલક ઋષિએ કરેલા હિન્દી અનુવાદ સાથે ઈ.સ. ૧૯૧૬ માં સિકંદરાબાદ (આંધ્રમાં) જૈનશાસ્ત્રોદ્ધાર મુદ્રાલય તરફથી, સુdીને (સંપાદક પુસુ) માં સુત્તામાં પ્રાશનતિ, ગુડગાંવ છાવળી, પૂર્વ પંનાવ તરફથી ઈ.સ. ૧૯૫૩ માં, તેમનુયોપ્રાશન (सम्पादक तथा हिन्दी अनुवादक मुनि कन्हैयालाल जी कमल) दिल्ही ७, पो.बोक्स नं.११४१ તરફથી ઈ.સ. ૧૯૬૬ માં, કાપવા માં નૈન સંસ્કૃતિ સંરક્ષ સંઘ, શૈનાના (વાયારતનામ), મધ્યપ્રદ તરફથી, સમવાયાંગસૂત્ર (ધાન સંપાવ- મધુર મુનિ, હિન્દી અનુવાવविवेचक पं. हीरालालजी शास्त्री) आगमप्रकाशन समिति - ब्यावर प्रशित निगमग्रंथमालामा ગ્રંથાંક ૮ રૂપે ઈ.સ. ૨૦૦૦ માં આનું તૃતીયસંછરા પ્રકાશિત થયું છે. તેરાપંથી સંઘમાં યંગસુત્તાિ માં (સંપાદુ- મુનિશ્રી નમિત્તની) નૈન વિશ્વમારતી, ઉર્દૂ, રાનસ્થાન તરફથી ઈ.સ. ૧૯૭૪ માં, સમવાળો (સંપાદ્રવિ-વિવેવ યુવાવાર્ય મહાપ્રજ્ઞ) પ્રવેશનૈવિશ્વમારતી, નાડ, રાનસ્થાન તરફથી ઈ.સ. ૧૯૮૪ માં આનું પ્રકાશન થયું છે. તેરાપંથીઓનાં પ્રકાશનો વિશેષ અભ્યાસપૂર્ણ હોય છે. આ ઉપરાંત સ્થાનાંગ-સમવાયાંગનું ગુજરાતી રૂપાંતર અનેક ટિપ્પણો સહિત, સંપાદક પં. દલસુખભાઈ માલવણિયા, ગુજરાત વિદ્યાપીઠ, ઈ.સ. ૧૯૫૫, અમદાવાદ, પુંજાભાઈ જૈન ગ્રંથમાલા નં.૨૩ આદિ પ્રકાશનો પણ છે. ધન્યવાદ:- શ્રી મહાવીર જૈન વિદ્યાલયની આગમ જૈનગ્રંથમાળાના પ્રણેતા પુણ્યનામધેય આ.પૂ.મુશ્રી પુણ્યવિજયજી મહારાજને અનેકશઃ વંદન પૂર્વક હૃદયથી શ્રદ્ધાંજલી અર્પણ કરું છું. દ્વાદશારનયચક્રના સંશોધન-સંપાદન દ્વારા આ સંશોધન-સંપાદન ક્ષેત્રમાં અને તેઓ જ લાવ્યા હતા. - સ્વ. પૂ. આગમોદ્ધારક સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ કે જેમના ભગીરથ પ્રયાસથી આગમ આદિ વિશાળ જૈન સાહિત્ય પ્રકાશમાં આવ્યું છે, તેઓશ્રીને પણ આ પ્રસંગે ભાવપૂર્વક વંદન કરૂં . શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મુંબઈના કાર્યવાહકોએ આના અત્યંત દ્રવ્યવ્યયસાધ્ય મુદ્રણની જવાબદારી ઉપાડી છે, અને અમને સદા પ્રોત્સાહન આપ્યું છે. શ્રી સિદ્ધક્ષેત્ર પાલિતાણા નગરમાં, વિસાનીમાની ધર્મશાળામાં, વિક્રમ સંવત્ ૨૦૫૧, પોષ સુદિ દસમ બુધવારે ૧૦૧ મા વર્ષે તારીખ ૧૧-૧-૧૯૯૫ની રાત્રે ૮-૫૪ મીનીટે સ્વર્ગસ્થ થયેલાં મારાં પરમ ઉપકારી પરમપૂજ્ય માતૃશ્રી સંઘમાતા સાધ્વીજીશ્રી મનોહરશ્રીજી મહારાજ કે જેઓ સ્વ૦ સાધ્વીજીશ્રી લાભશ્રીજી મહારાજ (સરકારી ઉપાશ્રયવાળા)નાં બહેન તથા શિષ્યા છે, તેમના સતત આશીર્વાદ, એ મારું અંતરંગ બળ તથા મહાનમાં મહાનું સદ્ભાગ્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001143
Book TitleAgam 04 Ang 04 Samvayanga Sutram Tika
Original Sutra AuthorN/A
AuthorAbhaydevsuri, Jambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year2005
Total Pages566
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, Dictionary, G000, G015, & agam_samvayang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy