SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના વર્તમાનમાં પ્રચલિત સમવાયાંગસૂત્રની પાઠપરંપરામાં કેટલાક પાઠો કેવા તદન અશુદ્ધ છે એનો અમે મૂળમાત્ર સ્થાનાંગ-સમવાયાંગ સૂત્રની પ્રસ્તાવનામાં (પૃ.૨૩) કંઈક નિર્દેશ કરેલો છે. ૧૨મા સ્થાનમાં વિનયા રાધા યુવાન નો સદસાડું માયાવિવંમેf quત્તા આવો પાઠ છે. ત્યાં બધાં જ શ્વેતાંબરમૂર્તિપૂજક-સ્થાનક્વાસી-તેરાપંથી પ્રકાશનોમાં નોબતસહસ્સારું આવો પાઠ છપાયેલો છે. અમારી બધી હસ્તલિખિત પ્રતિઓમાં નોયસદસાડું પાઠ જ અમને મળ્યો હતો. આ વર્ષે શંખેશ્વરજી તીર્થથી વિહાર કરી પાલિતાણા આવતાં ચૈત્ર માસમાં અમે લીંબડી આવ્યા હતા. લીંબડીનો પ્રાચીન હસ્તલિખિત જ્ઞાનભંડાર સુપ્રસિદ્ધ છે. તેમાં તાડપત્ર ઉપર લખેલી છે જ પ્રતિ છે. બાકી બધી કાગળ ઉપર લખેલી પ્રતિઓ છે. મને વિચાર આવ્યો કે લીંબડીની પ્રતિમાં કેવો પાઠ છે. લીંબડીમાં સમવાયાંગમૂળની કાગળ ઉપર લખેલી આઠ પ્રતિઓ છે. તેમાં છ પ્રતિઓમાં નોયસદસાડું પાઠ જ નીકળ્યો. માત્ર બે પ્રતિઓમાં નોયસયસદસાડું પાઠ હતો. આમાં કયો પાઠ સાચો ? આ પ્રશ્ન સ્વાભાવિક રીતે જ ઉદ્ભવે. પણ મારા પૂ.ગુરૂદેવે કહેલું કે વિજયા રાજધાનીનું વર્ણન જીવાભિગમમાં વિસ્તારથી છે. જીવાભિગમમાં નોયસદસાડું પાઠ જ છે. એટલે અમે જીવાભિગમનો પાઠ તથા તેની મલયગિરિવિરચિત વૃત્તિ પરિશિષ્ટમાં આપી દીધા છે. સૂટ ૮૪ (પૃ૦૧૫૮)માં પંકબહુલ કાંડના ઉપરના તથા નીચેના તલ વચ્ચેનું અંતર ઘ૩રાતીર્તિ નોય સદરૂપું ૮૪૦૦૦ હજાર યોજન જણાવ્યું છે, છતાં આજ સુધી છપાયેલાં બધા જ ક્ષેત્ર મૂર્તિપૂજક, સ્થાનકવાસી, તેરાપંથી સંસ્થાઓથી છપાયેલાં સમવાયાંગસૂત્રના સંસ્કરણોમાં વપરાતીતિ નોયસ સહસ્સારૂં એવો પાઠ છપાયેલો છે. "વસ્તુતઃ રત્નપ્રભાપૃથ્વીનું બાહલ્ય (જાડાઈ) ૧૮૦૦૦ એક લાખ એંશી હજાર છે, તેમાં પ્રારંભનો ખર કાંડ સોળ હજાર ૧૬000 યોજન છે, બીજો અંક કાંડ ચોરાશી હજાર ૮૪000 યોજન છે, ત્રીજો અખાંડ એંશી હજાર ૮૦૦00 યોજન છે, આ રીતે બધું થઈને રત્નપ્રભાનું બાહલ્ય એક લાખ એંસી હજાર ૧૮૦000 યોજન છે. તેમાં પંક કાંડનું બાહલ્ય ચોરાશી હજાર ૮૪000 યોજન જ હોવાથી પંક કાંડના ઉપર-નીચેના તલ વચ્ચે ચોરાશી હજાર ૮૪000 યોજનનું જ અંતર હોય. છતાં લગભગ અત્યાર સુધીના બધા જ મુદ્રિત સંસ્કરણોમાં વપરાતીતિ નોય સદસ્સારું એવો ખોટો પાઠ છપાયો છે. હસ્તલિખિત પ્રતિઓમાં તો વરસહિં નોયસહસ્સારું જ પાઠ છે. આના ઉપરથી ખ્યાલ આવશે કે હસ્તલિખિત મૂળ આદર્શો જોવા કેટલા બધા જરૂરી છે. . ૧. “પ્રથમ િરત્નપ્રભાથિવ્યા: મારિયોનનસદણાધિજો યોગનનો વીહમિતિ . .... .... રત્નપ્રમાાં ૨ पृथिव्यामशीतियोजनसहस्राधिको लक्ष एवम्- षोडशसहस्रप्रमाणं प्रथमं खरकाण्डम्, द्वितीयं पङ्कबहुलं काण्ड चतुरशीतियोजनसहनमानम्, तृतीयमशीतियोजनप्रमाणं जलबहुलं काण्डमिति ।" इति बृहत्संग्रहण्या २४१ तमगाथाया मलयगिरिविरचितायां वृत्तौ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001143
Book TitleAgam 04 Ang 04 Samvayanga Sutram Tika
Original Sutra AuthorN/A
AuthorAbhaydevsuri, Jambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year2005
Total Pages566
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, Dictionary, G000, G015, & agam_samvayang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy