SearchBrowseAboutContactDonate
Page Preview
Page 837
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬૪ પંચ પ્રતિકમાણસૂત્રો *પામેલા અને જીવવાની આશા વગરના લોકો, આપનાં ચરણકમળોની ધૂળ રૂપી અમૃતથી લેપાયેલા શરીરવાળા થાય છે, ત્યારે કામદેવ જેવા રૂપાળા થઈ જાય છે. ૪૧ આપના ભક્તોને કેદખાનાનાં બંધનો જલદી તૂટી જાય છે શબ્દાર્થ :- આ-પાદ-કાઠમ=પગથી માંડીને ગળા સુધી. ઉ ખલ-વેટિતા-જ્ઞા =મોટી સાંકળોથી આખા શરીરે બંધાયેલા. ગાઢ મજબૂત. બૃહત્રિગડ-કોટિ-નિવૃટ-ફઘા =મોટી હેડના કાંઠે જાંઘ ઘસાતી હોય છતાં. નામ-મન્ત્રમ-નામ રૂપી મન્ટનો જ. અનિશંકરાતદિવસ. મનુજા મનુષ્યો. સ્મરત્ત =જાપ જપે છે. સદ્ય: તરત જ. સ્વયં પોતાની મેળે. વિગત-બી ભયા=બંદીખાનાની બીકથી છૂટા. ભવન્તિ થઈ જાય છે. ૪૨ આ-“પાદ-કચ્છમુરુ-શૃંખલ’-વેટિતા-ડગા ગાઢ બૃહનિગડ-કોટિ-નિવૃષ્ટ-જડ્યા: 'ત્વનામ- મન્નમનિશ મનુજા:સ્મરા: ‘સદ્ય: “સ્વયં "વિગત-બન્ધ-ભયા *ભવન્તિ ૪રા. ગાથાર્થ :- આપના નામ રૂપ મંત્રનો જ રાત દિવસ જાપ જપતા મનુષ્યો, પગથી માંડીને ગળા સુધી મોટી સાંકળથી આખે શરીરે મજબૂત વીંટાયેલા હોય, અને તેઓની જાંઘ મોટી હેડને કાઠે ઘસાતી હોય, છતાં તરત જ પોતાની મેળે બંદીખાનાની બીકથી છૂટા થઈ જાય છે. ૪૨. આ સ્તોત્રથી આપની બરાબર સ્તુતિ કરનારને કોઈપણ જાતનો ભય રહેતો નથી શબ્દાર્થ :- મનદિપેન્દ્ર-મૃગરાજ-દવાલા -ઋહિ-સંગ્રામ-મહોદર-બંધનોથં મદોન્મત્ત હાથી, સિંહ, દાવાનલ, સર્પ, લડાઈ, સમુદ્ર, મોટું પેટ થવાનો જળોદર - રોગો અને બંદીખાનાં તરફથી થયેલ. નાશ નાશ પામી. ઉપયાતિ જાય છે. ભયં ભય. ભિયા=ભય પામ્યા હોય. તાવર્ક=આપનું. સ્તવ સ્તવન. મતિમાબુદ્ધિશાળી. અધીતે=ભણે છે. ૪૩ ‘મત્ત-દ્વિપેન્દ્ર-મૃગ-રાજ-દવાડનલા-ઋહિ સંગ્રામ-વારિધિ-મહોદર-બન્ધનોત્યમ્ તસ્યા... શુ નામુપયાતિ"ભય "ભિયેવ" 'યસ્તાવ "સ્તવમિમ મતિમાનધીત' I૪૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy