SearchBrowseAboutContactDonate
Page Preview
Page 814
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૭૪૧ તે-દેવો, મનુષ્ય અને કિન્નરોની જુવાન સ્ત્રીઓ વડે ‘સ્તુતિ કરાયેલા શ્રી પાર્શ્વનાથ ભગવંત જય પામો. ૨૨ શબ્દાર્થ :- એઅસ્સ=. મઝયાયરેકમાં, મધ્યમાં. અઢારસ-અફખરેહિં અઢાર અક્ષરનો. જોજે. મંતોમંત્ર. જો જે. જાણઇ=જાણે છે. સોનતે. ઝાયઇ ધ્યાન કરે છે. પરમ-૫યયંત્ર પરમપદ-મોક્ષમાં રહેલ. ફુડ સ્પષ્ટ. પાસે પાર્શ્વનાથ ભગવંતનું. ૨૩ 'એબસ્સ મજઝયારે, અઠારસ-અખરેહિં જો સંતો "જો જાણઈ સો ઝાયઈ, પરમ-“પયત્વે "ફડ પાસારા ગાથાર્થ :- આમાં અઢાર અક્ષરનો મંત્ર છે, તે, જે જાણે છે, તે-પરમ-પદ “મોક્ષમાં બિરાજમાન પાર્શ્વનાથ ભગવાનનું સ્પષ્ટ ધ્યાન ધરી શકે છે. ર૩ શબ્દાર્થ :- પાસણ=પાર્શ્વનાથ પ્રભુનું. સમરાણં સ્મરણ. જે=જે. કુણઈ કરે છે. સંતુ હિયણ પ્રસન્ન હૃદયથી. અદ્યુત્તર-સય-વાહિ-ભય-૧૮ રોગોની બીકે. નાસઈ નાસી જાય છે. તસ્ય તેના. દૂરણ દૂર. ૨૪ “પાસહ સમરણં જો, "કુણઈ સંતુષ્ઠ-હિયએણો અદ્યુત્તર-સય-વાહિ-ભય “નાસઈ તસ્સ દૂરણ રજા ગાથાર્થ :- જે પાર્શ્વનાથ પ્રભુનું પ્રસન્ન હૃદયથી સ્મરણ કરે છે, તેની ૧૮ રોગોની બીક દૂર નાસી જાય છે. વિશેષાર્થ :- નમિ પણ વિસર વરપુર્તિ આ અઢાર અક્ષરના ચિંતામણિ મંત્રનો જાપ અનેક પ્રકારે થાય છે, તથા આ સ્તોત્રમાં અનેક પ્રકારે મંત્રાસ્નાયો બતાવેલ છે. તે ટીકા ગ્રંથો વગેરેથી વિશેષાર્થીએ જાણી લેવું. ७८. लश्ताभर-स्तोत्र-७ મંગલાચરણ શબ્દાર્થ :- ભક્તામર-પ્રણત-મૌલિ-મણિ-પ્રભાગામ [પ્રણામ માટે] ભકતદેવોના ઢળેલા મુગટોમાં મણિઓની કાન્તિમાં. ઉદ્યોતક વધારે પ્રકાશ ઉમેરો કરતા. દલિત-પાપ-તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy