SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પ્રતિક્રમણસૂત્રો સંતે` 'ફાસુઅ-દાણે તે નિંદે ''તેં 'ચે ``ગરિહામિ ।।૩૨।। દેવાલાયક નિર્દોષ વસ્તુઓ હોવા ‘છતાં દ્વૈતપ, ચરણ અને કરણ વડે યુક્ત મુનિરાજો વિષે પસંવિભાગ ‘ન °કર્યો હોય, તો તેની નિંદા કરું છું, અને ``તેની `ગર્હો કરું છું. ૨૩ વિશેષાર્થ :- છ બાહ્ય, છ આવ્યંતરરૂપ બાર પ્રકારનો તપ, જેનું વર્ણન પ્રથમ આવી ગયેલું છે. ચરણ - ચરણ સિત્તરિ-એટલે ચારિત્રના ૭૦ ભેદો છે. ૫ મહાવ્રત ૧૦ શ્રમણ ધર્મ ૧૭ સંયમ ૧૦ વૈયાવૃત્ત્વ ૯ બ્રહ્મચર્ય વ્રતની ગુપ્તિ ૩ જ્ઞાન-દર્શન-ચારિત્ર ધર્મ ૭૦ કરણ - કરણસિત્તરિ એટલે કરણના પણ છ ભેદો છે. ૪ પિંડ વિશુદ્ધિ. ૫ સમિતિ ૧૨ ભાવના ૧૨ પ્રતિમા ૧૨ તપ ૪ ક્રોધાદિક ૪ નો નિગ્રહ. Jain Education International ૫ ઈંદ્રિયોનો નિગ્રહ ૨૫ પ્રતિલેખના ૩ ગુપ્તિઓ ૪ અભિગ્રહો ૨૨૧ ७० ચરણ સિત્તરી મૂળ ગુણરૂપ છે, અને કરણ સિત્તરી ઉત્તર ગુણરૂપ છે. સમજવા માટે ચરણસિત્તરી અને કરણ સિત્તરિના પેટા ભેદોનાં નામો અત્રે ટૂંકામાં ગણાવીએ છીએ. પાંચ મહાવ્રતો : ૧. સર્વથા પ્રાણાતિપાત વિરમણ મહાવ્રત. ૨. સર્વથા મૃષાવાદ વિરમણ મહાવ્રત. ૩. સર્વથા અદત્તાદાન વિરમણ મહાવ્રત. ૪. સર્વથા મૈથુન વિરમણ મહાવ્રત. ૫. સર્વથા પરિગ્રહ વિરમણ મહાવ્રત. દશ યતિધર્મ : ૧. ક્ષમા, ૨. સરળતા, ૩. કોમળતા, ૪. અમમત્વ, ૫. તપ, ૬. સંયમ, ૭. સત્ય, ૮. શૌચ, ૯. અકિંચનતા, ૧૦. બ્રહ્મચર્ય. સત્તર સંયમ : ૫ ઈંદ્રિયો, કષાય, અવિરતિ, યોગ, એ પાંચ આથવોનો રોધ, ૫. પાંચ ઇંદ્રિયોનો નિગ્રહ, ૪ કષાયનો જય, અને ત્રણ દંડથી વિરતિ. અથવા ૧. પૃથ્વી કાય, ૨. અકાય, ૩. વાયુકાય, ૪. તેઉકાય, ૫. વનસ્પતિકાય, ૬. બે ઇંદ્રિય, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy