SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ ६४ पञ्चमं परिशिष्टम् पञ्चमं परिशिष्टम् [ આગમપ્રભાકર પૂજ્યપાદ મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજે શ્રી મહાવીર જૈન વિદ્યાલયથી પ્રકાશિત થતી જૈન આગમ ગ્રંથમાળાનો પ્રારંભ કર્યો તે સમયે કોલ્હાપુરના સ્વ. આદિનાથ નેમિનાથ ઉપાધ્ય, પાટણના સ્વ. ભોગીભાઈ સાંડેસરા તથા પં. અમૃતલાલભાઈ મોહનલાલ ભોજક આદિ વિદ્વાનોની સમિતિએ જે સૂચક નિયમ વલી તૈયાર કરી હતી તે નિયમાવલિ મને પૂ.મુ.શ્રી પુણ્યવિજયજી મહારાજના અત્યંત નિકટના ઉપાસક લક્ષ્મણભાઈ હીરાલાલ ભોજકે અમદાવાદલા.દ.વિદ્યામંદિરમાં રહેલાપૂ.મુ.શ્રી પુણ્યવિજયજી મહારાજના સંગ્રહમાંથી લાવીને જ્યારે આગમ સંશોધન સંપાદનનું કામ મને શ્રી મહાવીર જૈન વિદ્યાલયે સોંપ્યું ત્યારે આપી હતી. તે નિયમાવલી અહીંનીચે અક્ષરશ: આપવામાં આવે છે.] जैनागम संपादनके लिए नियम मूल आगमों के पाठ निर्णय के लिए निम्न नियमोंका अनुसरण संपादक करें यह आवश्यक है जिससे कि समग्र आगमग्रन्थमालामें एकरूपता संपन्न होगी - (१) किसी एक ही प्रतिका पाठ मूलमें देना यह आवश्यक नहीं किन्तु जहीतक हो प्राचीनतम प्रतिको महत्त्व दिया जाय । प्राचीनतम भी यदि अशद्ध हो तो उसको उतना महत्त्व नहीं देना । शुद्ध प्रतिको ही महत्त्व दिया जाय । प्रथम किसी एक उक्तरीति से पसंद की गई प्रतिके आधार पर पाठ लिए जाय । तदनंतर अन्य प्रतोंसे मिलान कर अंतिम पाठ निर्णय किया जाय । व्यंजनलोपकी अपेक्षा व्यंजनकी उपस्थितिको महत्त्व दिया जाय । अर्थात् किसी एक प्रतिमें व्यंजनका लोप पाठमें देखा न जाता हो तो उसी पाठको यथासंभव मूलमें स्थान दिया जाय । अलुप्त व्यंजनमें मौलिक संस्कृतके व्यंजनोंको महत्त्व देना किन्तु सभी प्रतिमें किसी एक शब्दके लिये व्यंजनका लोप ही मिलता हो तो लुप्त व्यंजनवाला पाठ ही लिया जाय । व्यंजन की पुनः स्थापना संपादक अपनी और से न करें। जैसे होति और होइ दोनों पाठ मिलतें हो तो होति लिया जाय । केवल होइ मिलता हों तो होति बनाने की आवश्यकता नहीं । (३) संयुक्त व्यंजनके पूर्व ह्रस्व या दीर्घ जैसा भी आधारभूत प्रतमें मिले रखा जा सकता है - गुन्न गोत्त थुत्त थोत्त ये सभी रूप चल सकते हैं। (४) संस्कृतमें जहीं मौलिक त नहीं है और प्राकृतमें आ गया है - ऐसी त - श्रुतिको मूलमें स्थान न दिया जाय । जैसे सामाइयं रखना किन्तु सामाइतं नहीं। मौलिक त हो तो उसे मूलमें कायम ૧.આ.પ્ર.મુનિરાજશ્રી પુણ્યવિજયજીમહારાજના કાર્યોમાં આદિથી સહકારી તથા તેમના પરમ ભક્ત પં. અમૃતલાલભાઇ મોહનલાલભાઈ ભોજકે વાતવાતમાં મને એકવાર કહ્યું હતું કે પુણ્યવિજયજી મહારાજ કહેતા હતા કે વિદ્વાનો ભલે જે નિયમો નક્કી કરવા હોય તે કરે, પણ ખરેખર તો આપણે અનુભવથી જે નક્કી કરીએ તે જ નિયમ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001106
Book TitleAgam 45 Chulika 02 Anuyogdwar Sutra Part 01
Original Sutra AuthorAryarakshit
AuthorPunyavijay, Jambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year1999
Total Pages540
LanguagePrakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, G000, G010, & agam_anuyogdwar
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy