SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વાચાર્યોએ વિવક્ષી છે. તેની સમજ આ પ્રમાણે છે. > વિશેષતા નંબર કર્મનું નામ બંધમાં ઉદયમાં ઉદીરાણામાં સત્તામાં 2. જ્ઞાનાવરણીયકર્મ ૫ .૫ ૫ ૨. દર્શનાવરણીયકર્મ ૯ ૯ ૩. વેદનીયકર્મ ૨ ૨ ૪. મોહનીયકર્મ ૨૮ યુદ્ધ આયુષ્યકર્મ $. નામકર્મ ૭. ગોત્રકર્મ ૮. અંતરાય કર્મ કુલ સંખ્યા ૨૬ ૪ ૬૭ ૨ ૫ ૧૨૦ Jain Education International ? ર ૨૮ ૪ 03 ૨ ૫ ૧૨૨ ૫ 2 ર ૨૮ ૪ ૪ ૬૭૯૩/૧૦૩ ૨ ૫ ૧૨૨ ર ૫ પુણ્ય X X ૧ X ૩ ૩૭ ૧ For Private & Personal Use Only × ૧૪૮ ૧૫૮ આઠે કર્મો જીવ જેમ અશુભ પરિણામ આવે તો બાંધી શકે છે. તેમ સારા પરિણામ આવે તો તોડી શકે છે. સર્વે કર્મો ભોગવવાં જ પડે એવો નિયમ નથી. નિર્જરા પણ થાય છે, તેથી જ જીવ મોક્ષે પણ જાય છે. કર્મો પ્રદેશોદયથી ભોગવવા જ પડે છે. પરંતુ રસોદયથી ભોગવવાં જ પડે એવો નિયમ નથી, તેથી તે કર્મને તોડવા પ્રયત્ન કરવો જ જોઈએ. પાપ ૫ ૯ ૧ ૨૬ ૪૨ ૧ ૩૪ ૧ ૫ ૮૨ આ આઠે કર્મોનું સ્વરૂપ સામાન્ય રૂપરેખા માત્રથી સમજાવ્યું છે. વિશેષ વર્ણન બીજાં પુસ્તકો વખતે લખીશું. જૈન દર્શનનો અનેકાન્તવાદ અર્થાત્ સ્યાદ્વાદ તીર્થંકર પરમાત્માઓ જ્યારે જ્યારે કેવળજ્ઞાન પામીને પ્રથમ દેશના આપે છે. ત્યારે ગણધરભગવંતોને ‘ઉપન્નેઈવા, ધુવેઈ વા, વિગમેઈવા' એવાં ત્રણ પદો સમજાવે છે. તેનો અર્થ એ છે કે આ જગતના તમામ પદાર્થો ઉત્પન્ન થવાવાળા છે. નાશ પામવાવાળા છે. અને ધ્રુવ રહેવાવાળા છે. ઉત્પન્ન થાય તથા વ્યય થાય એટલે અનિત્ય છે. અને ધ્રુવ રહે છે એટલે નિત્ય રહે છે. અર્થાત્ સર્વે પદાર્થો નિત્યાનિત્ય છે. જેમ કે આત્મા એકભવ પૂર્ણ કરીને બીજા ભવમાં ઉત્પન્ન થાય છે. બીજો ભવ પૂર્ણ કરીને ત્રીજા ભવમાં જાય છે. નવા નવા ભવોની અપેક્ષાએ ઉત્પત્તિ ૧૦૪ www.jainelibrary.org
SR No.001103
Book TitleJain Dharma na Maulik Siddhanto
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year1993
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy