SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ તંદુલનું કારણ પાણી, અને પાણીનું કારણ વરસાદ, એમ તંદુલનું પરંપરાએ કારણ વરસાદ બને છે. તે પરંપરાએ કારણ એવા વરસાદમાં તંદુલકાર્યનો ઉપચાર કરેલ છે. તેની જેમ રત્નત્રયીનાં અનંતરકારણ ગુરુવિનયાદિ, અને ગુરુવિનયાદિનાં જે કારણો સેવા-વૈયાવચ્ચ-ભક્તિ આદિ, તે કારણનું પણ કારણ થયું. તેમાં યોગનો ઉપચાર કરવો તે પરંપરકારણમાં કાર્યોપચારથી યોગ સમજવો. આ પ્રમાણે વ્યવહારનયથી અનંતર અને પરંપર એમ બન્ને પ્રકારનાં કારણોમાં કાર્યનો ઉપચાર કરવાથી યોગ જાણવો. || ૪ || અવતરણ :- પ્રસુતિયોનામેવ સ્વરુપતિ બાદ :હાલ પ્રસ્તુત એવા વ્યવહારનયના યોગને જ સ્વરૂપથી સમજાવે છે :'गुरुविणओ सुस्सूसाइया य, 'विहिणा उ धम्मसत्थेसु । “તદ વેવાણુivi, વિદ-વિદેશું નહસ્સૉ છે ૧ | ગુરુવિનય?”-પાથાવનાવિક,“શુકૂણીયા "શ્રણ-શ્રવUT-વિજ્ઞાનधारणोहाऽपोह-तत्त्वाभिनिवेशाच,"विधिनातु"= विधिनैव स्थानशुद्धयादिना, अविधेः . प्रत्यवायहे तुत्वात्, अकृतोऽविधिकृतयोगाद् वरम् , असच्चिकित्सोदाहरणादिति भावनीयम् । क्वैवं शुश्रूषादयः ? इत्याह - “થશાપુ''-આવાસોત્તમશ્રતવિખ્રિત્યર્થ:તર્થવર્ધનુષ્ઠાન'=ક્રિયારૂપ, “વિધિ-પ્રતિયો: ' -- થર્મશાસ્ત્રોતિયો થમ્ ? ત્યાદ“યથાશક્તિ' = करणाकरणयोः शक्युल्लङ्घनेन । इति गाथार्थः ॥ ५ ॥ ગાથાર્થ - (૧) ગુરુજીનો વિનય કરવો, (૨) વિધિપૂર્વક (સ્થાનશુદ્ધિ આદિ શુદ્ધિ સાચવવા પૂર્વક) ધર્મશાસ્ત્રોને વિષે સાંભળવા આદિની (સાંભળવું ધારણકરવું. ઉહાપોહ કરવો ઇત્યાદિની) ઇચ્છા, (૩) તથા વિધિ-પ્રતિષેધનાં કાર્યોમાં યથાશક્તિ આચરણ કરવું તે વ્યવહાર યોગ કહેવાય છે પ . ટીકાનુવાદ : હવે વ્યવહારયોગ કોને કહેવાય તે સમજાવે છે : (૧) ગુરુજીનો વિનય કરવો. જેમ કે ગુરુજીના પગ ધોવા, શરીરસેવા કરવી, આહાર-પાણી-ઔષધિ આદિથી પરિચર્યા કરવી, તથા તેમનાં કાર્યોમાં સહાયક થવું. મળતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001099
Book TitleYogashatak
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1994
Total Pages324
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy