SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ‘‘મજ્ઞાનું’’- સભ્ય જ્ઞાનં, ‘‘વસ્તુત:'' વહ્વાનસ્વનઃ વોધઃ પરિચ્છેદ્દઃ, निरालम्बनस्य बोधस्यासम्भवात्, सम्भवेऽपि सज्ज्ञानत्वायोगात्, मरुमरीचिकादिबोधे तथादर्शनात्, अन्यथा अस्य सदितरत्वाभाव इति । तथा ‘‘સદર્શન તુ'' સમ્ય વર્શન પુનઃ, ‘‘તંત્ર''-વસ્તુનિ, ‘‘ઋષિઃ' શ્રદ્ધા, ‘‘તત્ત્વાર્થશ્રદ્ધાનું સમ્યઃ વર્શનમ્'' (તત્ત્વાર્થ સૂત્ર-૧-૨) કૃતિ વશ્વનાત્, અન્યથા चेयं ज्ञानात् आवरणभेदेन क्वचित् तद्भावेऽप्यभावादिति । तथा " सच्चरणं" क्रियारूपं, "विधिप्रतिषेधानुगं " સમ્યારિત્રમ્, “અનુષ્ઠાનં’ विधिप्रतिषेधावनुगच्छति, आगमानुसारीत्यर्थः । " तत्र " = इति वस्तुन्येव अस्य મહાવ્રતપત્વાત, તેષાં ચ વાદ્યવિષયત્વાત્,‘‘પદ્મમમ્મિ સવ્વનીવા’'(આવશ્ય! નિર્યુક્તિ-ગાથા ૭૯૧) કૃતિ વચનાત્, અન્યથા અસ્થામાવ રૂતિ માવનીયમ્ ગાથાર્થ વસ્તુસંબંધી જે યથાર્થ બોધ તે સમ્યજ્ઞાન, તે વિષયમાં જે રુચિ તે સમ્યગ્દર્શન, તથા વિધિ-પ્રતિષેધને અનુસરનારું જે અનુષ્ઠાન તે સભ્યચ્ચારિત્ર કહેવાય છે. રા = - = Jain Education International = = ટીકાનુવાદ – જ્ઞેય વસ્તુસંબંધી જે યથાર્થ બોધ તે સમ્યજ્ઞાન કહેવાય છે. જે જ્ઞાનમાં શેયવસ્તુ આલંબનરૂપ હોય તે જ જ્ઞાન સમ્યજ્ઞાન કહેવાય છે. શેય વસ્તુના આલંબન વિના જ્ઞાનનો અસંભવ છે. એટલે કે નિરાલંબન જ્ઞાન સંભવે જ નહિ. જેમ કે આકાશમાં ઉપર નજર નાખીએ તો પક્ષી અથવા પ્લેન ઊડતું જતું હોય તો જ તેનું જ્ઞાન થાય અને તે યથાર્થ જ્ઞાન કહેવાય. પરંતુ પક્ષી અથવા પ્લેન ઉડતું જ ન હોય તો તે સંબંધી જ્ઞાન થશે નહિ માટે નિરાલંબન જ્ઞાનનો અસંભવ છે. કદાચ ચક્ષુર્ભુમાદિથી વિષય ન હોય તોપણ જ્ઞાન સંભવે, જેમ પીળીયાના રોગવાળાને ધોળામાં પીળું દેખાય, તિમિરાદિના રોગવાળાને એક ચંદ્ર હોવા છતાં દ્વિચંદ્રનું જ્ઞાન થાય તેમ જ્ઞેય વિષય વિનાનું જ્ઞાન કદાચ થાય પરંતુ તે સમ્યગ્નાન બની શકતું નથી. ઝાંઝવાના જળમાં થતા જલજ્ઞાનમાં તેવું ભ્રમજ્ઞાન દેખાય જ છે. જો એમ ન માનીએ તો એટલે કે જ્ઞેય હોતે છતે પણ જ્ઞાન થાય છે અને શેય ન હોતે છતે પણ જ્ઞાન થાય છે. એમ બન્ને જો માનીએ તો અર્ચ આ જ્ઞાન સત્ સમ્યગ્ છે અને આ જ્ઞાન ફતર મિથ્યા છે. આવા પ્રકારનો સત્ અને ફ્તર (અસત્) પણાના ભેદનો અભાવ થશે, માટે શેય હોતે છતે તેના આલંબન #l4las 15 # 12 For Private & Personal Use Only - - www.jainelibrary.org
SR No.001099
Book TitleYogashatak
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1994
Total Pages324
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy