SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ પર્યવજ્ઞાનિત્વ, પૂર્વધરત્વ, અરિહંતત્ત્વ, ચક્રવર્તિત્વ, બલદેવત્વ અને વાસુદેવત્વ ઇત્યાદિ લબ્ધિઓ પણ આ આત્માને યોગપ્રભાવથી પ્રાપ્ત થાય છે. તેવા તેવા પ્રકારે ઉત્તરોત્તર અતિશય વૃધ્ધિ સ્વરૂપે યોગવૃધ્ધિ થવાના બળથી જો આવી લબ્ધિઓ અને સિધ્ધિઓ થતી હોય તો તેઓને શોભન આહારની પ્રાપ્તિ થવી એ તો સામાન્ય વસ્તુ છે અર્થાત્ લથ્વી માત્રા છે. અવતરણ :- અધિકૃતાવસ્થા માદ આવી ઉ૫૨ વર્ણવેલી અધિકૃત યોગદશાની અવસ્થા પામેલા મુનિને આ યોગદશાની અવસ્થાનું ફળ શું પ્રાપ્ત થાય ? તે જણાવે છે - एत्तीए एस जुत्तो, सम्मं असुहस्य खवग मो णेओ । इयरस्स बंधगो तह, सुहेणमिय मोक्खागामि ति ॥ ८५ ॥ ww ‘‘તયા’' યોવૃદ્ધયા માવનયાવા,‘‘l: '’- યોગી,‘યુવત:- ઘટિત:, વિમ્ ? કૃત્યારૢ - ‘‘સમ્યક્’': = અપુનર્જન્યત્તેન અશુભસ્ય મળ: ક્ષપો ज्ञेयः ।' मो' - इति अत्र स्थानेऽवधारणार्थो नियात्तः, एतयैव, अन्यथा क्षपणस्यापि નિપાત भूयोऽधिक भावेनाक्षपणत्वात् । ‘‘કૃતરસ્ય’’– શુમસ્ય મંળ: વિશિષ્ટ-દેશ-ત્ત-ગાત્યાદ્રિ-નિમિત્તસ્ય बन्धकः ज्ञेय इति वर्तते ।" तथा " - तेन प्रकारेणानुबन्ध्नानः शुभशुभतरप्रवृत्त्या प्रष्कृष्टफलदानरूपेण, एवं किम् ? इत्याह "सुखेनैव सुखपरम्परया ‘‘મોક્ષગામી’’- મવાન્તવૃત્ । કૃતિ થાર્થ : ॥ ॥ ૮૬ ॥ ગાથાર્થ : આ યોગવૃદ્ધિથી યુક્ત એવા આ મુનિ અશુભકર્મોના સારી રીતે ક્ષપક સમજવા, અને ઇતર એવા શુભકર્મના બંધક સમજવા, તથા સુખે સુખે મોક્ષગામી જાણવા. || ૮૫ || Jain Education International ટીકાનુવાદ - દિન-પ્રતિદિન આ પ્રમાણે પ્રાપ્ત થતી યોગદશાની વૃધ્ધિ દ્વારા, અથવા તે યોગવૃધ્ધિના કારણભૂત એવી ભાવનાઓ દ્વારા, (ગાથા ૫૦ મીમાં કહેલી ચતુઃશરણાદિની, ગાથા ૬૭ થી ૭૭માં કહેલી રાગાદિ ના પ્રતિપક્ષની અને ગાથા ૭૮/૭૯માં કહેલી મૈત્રી આદિની ભાવનાઓ દ્વારા) સંયુક્ત એવા આ યોગી મહાત્મા યોગગતક ૨૨૮ # For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001099
Book TitleYogashatak
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1994
Total Pages324
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy