SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ અવતરણ - વિપક્ષે વાયકામfથાચ વાસિદ્ધયર્થનાદ - આ પ્રમાણે વિપક્ષમાં (એકાન્તવાદમાં) આવતું બાધક પ્રમાણ (દોષ) જણાવીને હવે સ્વપક્ષની (અનેકાન્તવાદની) સિદ્ધિ માટે જણાવે છે કે - एयस्स' उ भावाओ, णिवित्ति- अणुवित्तिजोगओ' होति । उप्पायादी जेवं, अविगारी वऽणुहवविरोहा ॥७३ ॥ “તશ પુનઃ'= તથામાવત્વિય “બાવા'= વાળા નિવૃચ નવૃત્તિયોતિવિવુિ, ત્યાદ-“કાલય:"= ત્યાર-વ્યય-ધ્રૌવ્યાળ, प्रकारान्तरेणोक्तवदुत्पाद्ययोगात्।नैवंप्रक्रमात्पुरुषःअविकार्यपि,अपिशब्दात् विकार्यपि, अनुभवविरोधात् । एकान्तकस्वभावेऽनुभवभेदायोगादिति हृदयम्। ગાથાર્થ :- આ “તથાસ્વભાવત્વ હેતુ” હોવાથી સર્વે પદાર્થો નિવૃત્તિ અને અનુવૃત્તિના યોગવાળા જ છે. અને તેના કારણથી ઉત્પાદિ ત્રણ ધર્મવાળા જ છે. પરંતુ એકાન્ત અવિકારી પણ નથી (તથા વિકારી પણ નથીકારણ કે તેમ માનવામાં અનુભવનો વિરોધ આવે છે. ૭૩ ટીકાનુવાદ - ઉપર ૭૨ મી ગાથામાં છેલ્લી પ/૬ પંક્તિમાં એમ સમજાવવામાં આવ્યું કે (૧) અભાવ જ ભાવ થાય છે એમ માનવામાં પણ અતિવ્યાપ્તિ આવે છે અને (૨) ભાવ જ અભાવ થાય છે એમ માનવામાં પણ અતિવ્યાપ્તિ આવે છે. આ બન્ને જગ્યાએ અતિવ્યાપ્તિ આવવામાં જો કોઈ કારણ હોય તો “તથાસ્વભાવત્વનો અભાવ” એ જ કારણ છે. એટલે જ્યાં જ્યાં તથાસ્વભાવત્વનો અભાવ હોય ત્યાં ત્યાં અતિવ્યાપ્તિ આવે જ છે. તેથી પ્રશ્ન થશે કે તો પછી આ અતિવ્યાપ્તિદોષ ક્યાં ન આવે ? અને નિર્દોષપણે વસ્તુનું યથાર્થ સ્વરૂપ ક્યાં હોય? તેનો ઉત્તર આ ગાથાથી શરૂ કરે છે કે - જ્યાં જ્યાં આ 'તથાસ્વભાવત્વનો અભાવન હોય પરંતુ આ) તથાસ્વભાવત્વનો ભાવ હોય ત્યાં ત્યાં તે (તથાસ્વભાવત્વના ભાવ) ના કારણથી તમામ દ્રવ્યો નિવૃત્તિ અને અનુવૃત્તિના યોગવાળાં છે. અને તે નિવૃત્તિ-અનુવૃત્તિનો યોગ હોવાના હેતુથી જ સર્વે દ્રવ્યો ઉત્પાદ-વ્યય-ધ્રુવ સ્વભાવવાળાં હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001099
Book TitleYogashatak
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1994
Total Pages324
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy