SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ શરીરમાં વ્યાપે ત્યારે વૈદ્યરાજે બતાવેલી ચિકિત્સાની ક્રિયા (ચિકિત્સા રૂપ ક્રિયા) એ ઉપાયભૂત બને છે. તથા સ્થાવર - જંગમ એમ બન્ને પ્રકારનું વિષ શરીરમાં વ્યાપે ત્યારે દેવતાધિષ્ઠિત અક્ષરોની રચના મય મંત્ર એ ઉપાયભૂત બને છે. એટલે કે પૂર્વની જેમ આ મંત્ર તે વિષનું પ્રત્યેનીક જ થાય છે. આ ત્રણે શરણાદિ ઉપાયો ભય મોહનીયાદિ પાપકર્મોનો ઉપક્રમ (વિનાશ) કરવામાં કારણ છે. શરણ - ચિકિત્સાક્રિયા - અને મંત્રજાપ એ કારણો છે. અને તેનાથી ભયમોહનીયનોનાશ, અસતાવેદનીયનોનાશ, અને આયુષ્યની અપવર્તનાનો નાશ, આ ત્રણે કાર્યો પરમાર્થથી થાય છે. તથાપિ કારણમાં કાર્યનો ઉપચાર કરીને શરણાદિ આ ત્રણ ઉપાયો એ જ પાપકર્મોના ઉપક્રમ વિશેષ જ કહેવાય છે. કારણ કાર્ય ૧ શરણ ભયમોહનીયનો નાશ ક્રિયા અસાતા વેદનીયનો નાશ ૩ મંત્ર આયુષ્યની અપવર્તનાનો નાશ. આ ગાથા દૃષ્ટાન્તરૂપ છે. દાન્તિક વિષય આગળ ૪૮મી ગાથામાં આવે છે. એટલે અહીં ટીકાનો શબ્દાર્થ માત્ર સમજાવવામાં આવ્યો છે. આ બન્ને ગાથાને ભાવાર્થ ૪૮મી ગાથામાં સાથે સમજાવીશું. / ૪૭ અવતરણ - પર્વ તુષ્ટત્તમfમથાય તાકૃત્તિયોનનામાદિઆ પ્રમાણે દૃષ્ટાન્ત સમજાવીને હવે દાર્દાન્તિકમાં જોડતાં કહે છે : सरणं' गुरू उ इत्थं', किरिया उ तवो" त्ति कम्मरोगम्मि। मंतो पुण सज्झाओ , मोहविसविणासणो पयडो० ॥ ४८ ॥ શofમુવ‘મત્ર''-નૈક્ષ, ક્રિયાતુ“તારૂતિ''= તપાવપBદ્ધિ, ?રૂાદ મોને''ર્મવ્યાધી, મન્નઃ પુનઃ “સ્વાધ્યાય:"= વાનાદિ, सामर्थ्याविषे।तथाचाह“मोहविषविनाशन:'-कर्मजनिताज्ञानविषविनाशनः, “પ્રજદ'- અનુભવસિદ્ધ કૃતિ થઈ ! | ૪૮ છે. રોગ , , Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001099
Book TitleYogashatak
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1994
Total Pages324
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy