SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ સામે શાસ્ત્રોમાં બતાવેલા પ્રતિસ્પર્ધી ત્રણ ગુણોને મારા જીવનમાં સબળ બનાવું. જેથી તે ત્રણ ગુણોના આશ્રયથી ભાવિમાં આવનારા ભયાદિ ભયો નાશ પામી જાય. |૪૬ // અવતરણ :- તિવાદ = અશુભકર્મોદય અને તજન્ય ભયાદિને ટાળવા શાસ્ત્રમાં જણાવેલા આ ત્રણ ઉપાયો જ જણાવે છે – (અહીં ઉપાય શબ્દ લિંગ છે. વળી ત્રણ હોવાથી બર્વચન જોઈએ છતાં અવતરણમાં તત્ – એમ નપુંસકલિંગ અને એકવચન જ કરેલ છે. તે સામાન્યથી છે એમ જાણવું, કારણ કે જ્યાં સ્પષ્ટ લિંગનિર્દેશ અને વચનનિર્દેશ ન કરવાનો હોય ત્યાં સામાન્યથી નપુંસકલિંગ અને એકવચન આવે છે. આ ગ્રંથમાં આચાર્યશ્રીએ વારંવાર આવો જ પ્રયોગ લગભગ કરેલો છે. सरणं' भए' उवाओ', रोगे किरिया', विसम्मि भंतो त्ति । g fજ વાવૈનવમા મેય"૨ ૩ ૪ ૪૭ “શર ''= પુરસ્થાનાદ્ધિ, “''= સમુWપીડારૂપે, “ઉપાય:"= પ્રમાત્ તwત્યની: I તથા “ોને" = વ્યાથી વિષ્ટા, ક્રિયા = વિકિપાયઃ | તથા વિષે - સ્થાવનક રૂપે, ““મન્ન:''= देवताधिष्टितोऽक्षरन्यासः इत्युपाय: पूर्ववत् तत्प्रत्यनीक एव । एतेऽपि - "शरणादयः"पापकर्मोपक्रमभेदा एव"= भयमोहनीयादिपापकर्मोपक्रमविशेषा एव तत्त्वतः परमार्थतः, कारणे कार्योपचारात् । इति गाथार्थः । ॥ ४७ ॥ ગાથાર્થ :- આ ગાળામાં પ્રથમ સંસારિક દ્રષ્ટાન્ત આપે છે. કોઈ પણ પ્રકારનો ભય આવે ત્યારે બળવાનનું શરણ તે ઉપાય, શરીરમાં રોગ વ્યાપે ત્યારે વૈદ્ય પાસે ચિકિત્સાની ક્રિયા એ ઉપાય, અને શરીરમાં વિષ વ્યાપે ત્યારે મંત્ર એ જેમ ઉપાય છે તેમ આ ભાવ શરણ વિગેરે પાપકર્મનો ઉપક્રમ કરવાના તત્ત્વથી ભેદો છે. ll૪૭ી. ટીકાનુવાદ - અન્ય પ્રાણીઓથી ઉત્પન્ન થયેલા ભયો રૂ૫ પીડા આવી પડે ત્યારે નગરનું કોઈ ગુપ્તસ્થાન ઈત્યાદિ શરણ રૂપ બને છે. એટલે કે તે ગુપ્તસ્થાન આવેલા ભયનું પ્રત્યેનીક (નિવારક) બને છે. તથા લાંબા કાળના કોઢ રોગાદિ વ્યાધિ - યોગાસાકસપણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001099
Book TitleYogashatak
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1994
Total Pages324
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy