SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૮ : ગાથા-૧૬-૧૭ ૩૩૫ ટબો- ઈમ કરતાં-૯ નય દેખાડતાં, વિભક્તનો વિભાગ થાઈ, વહિંચ્યાનું વહેંચવું થાઈ, તિવારઈ- “નવા દિથા, સંસારિ: સિદ્ધાદ (), સંસારિક પૃથિવીવવિવિલા' સિદ્ધાઃ ૐશ મેવાઃ' એ રીતે “નો દિયા, द्रव्यार्थिकपर्यायार्थिकभेदात् । द्रव्यार्थिकस्त्रिधा नैगमादि भेदात् । ऋजुसूत्रादिभेदात् चतुर्धा પાર્થિવશ: ” ઈમ કહિઉં જોઈઈ, પણિ “નવ નથી?” ઈમ એકવાક્યતાઈ વિભાગ કીધો, તે સર્વથા મિથ્યા જાણવો. નહી તો “નવ સંસારિસિદ્ધર” ઈત્યાદિ વિભાગવાક્ય પણિ થાવા પામઈ. હિવઈ, કોઈ કહચઈ, જે “નવાનવ તત્ત્વમ્' ઈમ કહતાં અનેરાં તત્ત્વ , આવ્યાં, તો પણિ-૭ તત્ત્વ કહિઈ છઈ. તિમ “દવ્યાંfથશપથાર્થ નથી” ઈમ કહતાં અનેરા નય આવઈ છઈ. તોહિં અમે સ્વપ્રક્રિયાઈ નવ નય કહસ્ય. તેહનઈ કહિઈ, જેતિહાં પ્રયોજનભેદઈ ભિન્ન ભિન્ન તત્ત્વવ્યવહાર માત્ર સાધ્ય છઈ, તે તિમ જ સંભવઈ, ઈહાં-ઈતરવ્યાવૃત્તિ સાધ્ય છઈ. તિહાં હેતુ કોટિ અનપેક્ષિત ભેદ પ્રવેશઈ વૈચ્યä દોષ હોઈ. તત્ત્વપ્રક્રિયાઈ એ પ્રયોજન છઈ. જીવ, અજીવ એ ૨ મુખ્યપદાર્થભણી કહવા. બંધ મોક્ષ (અનુક્રમે) મુખ્ય હેય ઉપાદેય છઈ તે ભણી, બંધકારણ ભણી આશ્રવ, મોક્ષ મુખ્ય પુરુષાર્થ છઈ, તે માર્ટિ-તેહનાં ૨ કારણ-સંવર નિર્જરા કહેવાં, એ ૭ તત્ત્વ કહવાની પ્રયોજનપ્રક્રિયા. પુણ્ય પાપરૂપ શુભાશુભ બંધભેદ વિગતિ અલગા કરી એક જ પ્રક્રિયા ૯ તત્ત્વ કથનની જાણવી. ઈહાં દ્રવ્યાર્થિક પર્યાયાર્થિકઇં ભિન્નોપદેશનું કોઈ પ્રયોજન નથી. I ૮-૧૬ II તે માર્ટિ “ મૂત્રના પ્રનતા” એહવું સૂબઈ કહિઉં છઇં. તે ઉલ્લંઘી ૯ નય કહિછે. તો આપણા ઘરનું સૂત્ર કિમ રહઈ ? તે માટઈ “નવ નયા” કહતો દેવસેન બોટિક ઉસૂત્રભાષી જાણવો. II ૮-૧૭ II વિવેચન– ઉપરની ગાથાઓમાં ઘણી લંબાણ પૂર્વક ચર્ચા કરેલી છે કે ભિન્નવિષય વિના ૭ નયને બદલે ૯ નયો કરવાની શી જરૂર છે ? જૈનશાસનમાં પ્રયોજન વિના ગમે તેમ આપણાથી કેમ બોલાય ? આ જ વાતને હજુ વધારે સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે इम करतां-९ नय देखाडतां, विभक्तनो विभाग थाइ- "वहिंच्यानुं वहिंचवू" થાડું. તિવાર- “જીવા દિયા, સંસારિબ: સિદ્ધા: (), સંસા: પૃથિવીવચિવા
SR No.001096
Book TitleDravya Gun Paryaya no Ras Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2005
Total Pages444
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy