SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ ઢાળ-૭ : ગાથા૧૬-૧૯ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઉપનય ભાષ્યા એમ, અધ્યાત્મ નય ! કહી પરીક્ષા જસ લો એ. / ૭-૧૯ / ગાથાર્થ જ્યાં એક ઉપચાર ઉપરથી બીજો ઉપચાર કરવામાં આવે, ત્યાં આ ઉપચરિત અસભૂત વ્યવહાર ઉપનય નામનો ત્રીજો ઉપનય કહેવાય છે. || ૭-૧૬ // હું તેનો પુત્રાદિક છું” તથા “આ મારા પુત્રાદિક છે” આવું જે બોલવું તે સ્વજાતીય ઉપચરિત અસત વ્ય.ઉ.જાણવો. | ૭-૧૭ | આ વસ્ત્રાદિક મારાં છે” આમ કહેવું તે વિજાતીય ઉપચરિત અસ.વ્ય.ઉ. જાણવો. તથા “આ ગઢ-નગર-દેશ માહરા છે” આમ કહેવું તે ઉભયથી ઉપચરિત અસ.વ્યવ. ઉપ. જાણવો. | ૭-૧૮ આ પ્રમાણે ત્રણ પ્રકારના ઉપનયો કહ્યા. હવે અધ્યાત્મ નો કહેવાશે તે જાણીને તે નયોની પરીક્ષા કરીને નિપુણ-ચતુર બનીને જગતમાં યશને મેળવનારા થાઓ|| ૭-૧૯ | ટબો- જેઠ એક ઉપચારથી બીજો ઉપચાર કરિઓ. તે ઉપચરિત અસદ્ભુત વ્યવહાર કહિઈ. | ૭-૧૬ | તે સ્વજાતિ ઉપચરિતાસભૂત વ્યવહાર જાણો. જે “હું પુત્રાદિક” ઈમ કહિઈ. ઈહાં- “માહરા” એ કહવું, પુત્રાદિક નઈ વિષયઈ તે પુત્રાદિક ઉપચરિયા છઈ. તેહર્યું આત્માનો ભેદભેદ સંબંધ ઉપચરિઈ છઇં. પુત્રાદિક તે આત્મપર્યાયરૂપઈ સ્વજાતિ છઈ. પણિ કલ્પિત છઈ. નહી તો સ્વશરીરજન્ય મત્કૃણાદિકનઈ પુત્ર કાં ન કહિઈ J ૭-૧૭ | - વિજાત્યુપચરિતાસભૂત વ્યવહાર તે કહિઈ. જે “માહરાં વસ્ત્રાદિક” ઈમ કહિઈ. ઈહાં વસ્ત્રાદિક પુદ્ગલ પર્યાય નામાદિ ભેદ કલ્પિત છઈ. નહીં તો વલ્કલાદિક શરીરાચ્છાદક વસ્ત્ર કાં ન કહિઈ ? તેહ વિજાતિમાં સ્વસંબંધ ઉપચરિઇ છઇ. “માહરા ગઢ દેશ પ્રમુખ છઈ” ઈમ કહતાં- સ્વજાતિ વિજાત્યુપચરિતાસભૂત વ્યવહાર કહિઈ. જે માટિં ગઢ દેશાદિક જીવ અજીવ ઉભય સમુદાયરૂપ થઈ II ૭-૧૮ II ઈમ ઉપનય કહિયા. હિવઈ આગિલી ઢાલમાંહિં અધ્યાત્મ નય કહીનઇ એહમાંહિં ગુણ દોષ પરીક્ષાનો યશ પામો. . ૭-૧૯ II
SR No.001096
Book TitleDravya Gun Paryaya no Ras Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2005
Total Pages444
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy