SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ ૨ અધ્યાય ૯-સૂત્ર-૧૯ તત્ત્વાર્થાધિગમસૂત્ર આ પ્રમાણે ૫ સમિતિ, ૩ ગુપ્તિ, ૧૦ યતિધર્મો, ૧૨ ભાવના, રર પરિષદો અને પ ચારિત્રો એમ પ૭ ભેદો સમજાવ્યા સંવરતત્ત્વ સમજાવ્યું. હવે નિર્જરાતત્ત્વ સમજાવે છે. ૯-૧૮. अनशनावमौदर्य-वृत्तिपरिसंख्यान-रसपरित्यागવિવિજ્ઞશાસન-યન્ત્રશા વાદ તા ૯-૧૯ અનશનાવમૌદર્યનવૃત્તિપરિસંખ્યાન-રસપરિત્યાગવિવિક્તશય્યાસન-કાયલેશ બાહ્ય તપ: ૯-૧૯ અનશન-અવમૌદર્યનવૃત્તિપરિસંખ્યાન-રસારિત્યાગવિવિક્તશય્યા-આસન-કાયકલેશા:બાહ્ય તપઃ ૯-૧૯ સૂત્રાર્થ : અનશન, અવમૌદર્ય, વૃત્તિપરિસંખ્યાન, રસપરિત્યાગ, વિવિક્તશય્યાસન, કાયક્લેશ એમ છ પ્રકારનો બાહ્યતપ છે. ૯-૧૯ ભાવાર્થ - પૂર્વે બાંધેલાં કર્મો જેનાથી ધીમે ધીમે નાશ પામે તે નિર્જરા, તેના ૧૨ ભેદો છે. છ બાહ્યતા અને છે અત્યંતરતા. જેનાથી શરીર તપે, જે તપ લોકો સમજી શકે, જે તપનાં લોકો માન-બહુમાન કરે, જે તપ બહારથી જણાઈ આવે તે બાહ્યતપ આ બાહ્યતામાં પગલદ્રવ્યના ત્યાગની પ્રધાનતા છે. અને અત્યંતરતપમાં કષાયોના ત્યાગની પ્રધાનતા છે. આ બાહ્યતપના છ ભેદો છે. તે એકેક ભેદો આ પ્રમાણે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy