SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ 'તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૮-સૂત્ર-૧૧ ૨૪૩ આવેશો તે કષાયમોહનીય, અને ક્રોધાદિના પ્રેરક એવા હાસ્યાદિના આવેશો તે નોકષાયમોહનીય. જૈનધર્મમાં કહેલા યથાર્થ તત્ત્વો ઉપર અરુચિ તે મિથ્યાત્વ, યથાર્થતત્ત્વ ઉપર ન રુચિ અને ન અરુચિ તે મિશ્રમોહનીય, અને યથાર્થતત્ત્વ ઉપર રુચિ હોવા છતાં પણ ડામાડોળ સ્થિતિ તે સમ્યકત્વમોહનીય. અનંતા સંસારને વધારે એવો તીવ્ર કષાય તે અનંતાનુબંધી, સંસારના ભોગોની અલ્પ પણ વિરમણવૃત્તિ ન થવા દે તેવો કષાય તે અપ્રત્યાખ્યાનીય. સંસારના ભોગોની સર્વથા વિરમણવૃત્તિ ન થવા દે તેવો કષાય તે પ્રત્યાખ્યાનાવરણ. અને ચારિત્ર આવવા છતાં આત્માને કંઈક કલુષિત કરે તે સંજવલનકષાય. હાસ્યાદિ નવ નોકષાયો સુપ્રસિદ્ધ છે. આ પ્રમાણે મોહનીયકર્મના કુલ ૩+૧૬+૯=૨૮ ભેદો થાય છે. ૮-૧૦. નાર-તૈર્યન-માનુષ-વાન ૮-૧૧ નારક-તૈયેગ્યોન-માનુષ-દૈવાનિ ૮-૧૧ નારક-તૈયંગ્યોન-માનુષ-દૈવાનિ ૮-૧૧ સૂત્રાર્થ : નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવાયુષ્ય આ ચાર આયુષ્યકર્મના ભેદ છે. ૮-૧૧ ભાવાર્થ- આયુષ્યકર્મના ૪ ભેદો છે. (૧) નરકાયુષ્ય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy