SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૮-સૂત્ર-૯ - ૨૩૯ જે કર્મ તે. (૩) અવધિદર્શનાવરણીય=અવધિદર્શન દ્વારા જગતના રૂપી ભાવોને સામાન્યથી જાણવાની આત્માની જે શક્તિ છે તેને આવરનારૂં જે કર્મ. (૪) કેવલદર્શનાવરણીય= લોકાલોકના ત્રણે કાળના સર્વે ભાવોને સામાન્યથી જાણવાની આત્માની જે શક્તિ છે. તેને આવરનારૂં કર્મ. (૫) નિદ્રા= અલ્પ Cઘ, ચપટી વગાડવા માત્રથી જાગી જવાય તેવી. (શ્વાનનિદ્રાતુલ્ય), સુખે જાગૃત થવાય તેવી નિદ્રા. (૬) નિદ્રાનિદ્રા= ભારે ઉંઘ, ઢંઢોળવા છતાં જે જાગે નહીં, ઉઠાડવાના ઉપાયો કરવા પડે તે. (૭) પ્રચલા= બેઠાં બેઠાં, અને ઉભાં ઉભાં ઉંઘ આવે તે. (૮) પ્રચલાપ્રચલા= ચાલતાં ચાલતાં ઉંઘ આવે તે. (૯) સ્યાનગૃદ્ધિ થિણદ્ધિ-દિવસે વિચારી રાખેલું આવેશવાળું કામકાજ ઉઘમાં ઉઠીને કરે, પરંતુ ખબર ન પડે તેવી ગાઢ ઊંઘ તે સ્થાનદ્ધિ આ નિદ્રાને સ્થાનગૃદ્ધિ પણ કહેવાય છે. આ નવ પ્રકારનું દર્શનાવરણીયકર્મ જાણવું. ૮-૮. सदसवेद्ये ८-८ સદસધે ૮-૯ સાસ-વેધે ૮-૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy