SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ નમુથુણં સૂત્ર-૧૩ નમુત્થણ અરિહંતાણં ભગવંતાણ આઇગરાણ તિસ્થયરાણ સયંસંબુદ્ધાણં પુરિસુરમાણ પુરિસસીહાણ, પુરિસવરપુંડરીઆણં, પરિવરગંધહસ્થીર્ણ, લોગરમાણે, લોગનાહાણ, લોગહિઆણં, લોગપદવાણ, લોગપોઅગરાણ, અભયદયાણ, ચખુલ્યાણ, મમ્મદયાણ, સરણદયાણ, બોદિયાણ, ધમ્મદયાણ, ધમ્મદેસાણં, ધમ્મનાયગાણ, ધમ્મસારહી, ધમ્મરચારિતચક્રવીણ, અપડિહચવરનાણદંસણધરાણ વિઅછઉમાણે, જિણાણે જાવયાણ તિનાë તારયાણ. બદ્ધાણં બોહચાણ મુત્તાણું મોઅગાણ સબંન્નણ સવ્યદરિસીણ સિવામચલમરૂઅમરંત મફખયમવ્યાબાહમપુણરાવિત્તિ સિદ્ધગઇ નામધેયં કાણું સંપત્તાણં નમો જિહાણ જિભચાણ જે આ અડ્યા સિદ્ધા જે આ ભવિરતિસાગરે કાલે સંપઇઆ વરુમાણા રાત્રે તિવિહેણ વંદામિ વિશે આ સૂત્રમાં વિચરતા તીર્થંકર ભગવન્તોને પ્રણામ કરવામાં આવેલ છે. ભગવન્તનાં તમામ વિશેષણો છે. સૌધર્મ દેવલોકમાં રહેલા ઇન્દ્રમહારાજા આ સૂત્રથી ત્યાં રહ્યા છતા ભગવાનને નમસ્કાર કરે છે. માટે જ આ સૂત્રનું બીજું નામ “શસ્તવ” પાડવામાં આવેલ છે. શક્ર=એટલે ઈન્દ્ર, તેના વડે કરાયેલી સ્તુતિ તે શક્રસ્તવ, ભગવત્ત જ્યારે માતાની કુક્ષિમાં આવે અથવા જન્મ પામે ત્યારે ઈન્દ્ર અવધિજ્ઞાનથી જોઈને આ સૂત્ર વડે સ્તુતિ કરે છે. તેથી શક્રસ્તવ કહેવાય છે. સૂત્રમાં ભગવત્તોનાં બધા જ વિશેષણો છે. છેલ્લાં વિશેષણો મોક્ષનાં છે. સૂત્રમાં આવેલાં એકેક પદોના અર્થો આ પ્રમાણે છે : નમુત્થણે અરિહંતાણં ભગવંતાણ” = અરિહંત ભગવન્તોને મારા નમસ્કાર થજો. તે અરિહંત ભગવત્તો કેવા છે? હવે તેઓનાં એકેક વિશેષણો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001094
Book TitleJain Tattva Prakasha 3rd Edition
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, 2 Pratikraman Arth, Vivechan, & Paryushan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy