SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ કરાય? માટે મારે ક્ષમા માગવી જ જોઈએ. કોઈ એક મનષ્ય બીજા મનુષ્યનું ખૂન કરે તો તે ગુનો ગણાય. ખૂન કરનારને પકડવામાં આવે. જેલ અને ફાંસી વગેરેની સજા થાય. કારણ કે જેનું ખૂન થયું છે તે જીવ પણ આ દુનિયામાં સ્વતંત્ર જીવન જીવવા માટે જન્મ્યો હતો. તેનું જીવન ખૂનીએ છીનવી લીધું છે. તેથી તે ગુનેગાર ગણાય છે. તેવી જ રીતે પશુપક્ષીઓ-કીડી-મકોડા-ઝાડ-ફૂલ-ફળ વગેરેમાં પણ પ્રાણીઓ પોત-પોતાનું સ્વતંત્ર જીવન લઈને જન્મ્યાં છે. તેમનું જીવન આપણાથી કેમ લૂંટી લેવાય ! પારકાના જીવનને લૂંટવાનો આ પણ ગુનો કેમ ન ગણાય? સરકાર ભલે કદાચ તેને ગુનો નગણે પરંતુ કુદરતની રીતિએતો આ પણ ગુનો જ બને છે. માટે આત્મા કર્મોથી ભારે થાય છે. તેથી આવાં મહાપાપોથી સદા દૂર રહેવું જોઈએ. માંસાહાર-અભક્ષ્ય-અનંતકાય પદાર્થો જીવનભર ત્યજી દેવા જોઈએ. આ સૂત્ર પ્રાકૃત ભાષામાં છે. તેમાં આવેલા પારિભાષિક શબ્દોના અર્થો પણ જાણવા જેવા છે. તે શબ્દોના અર્થો આ પ્રમાણે છે : ઇચ્છાકારેણં = ઇચ્છાપૂર્વક, સંદિસહ રજા આપો, આજ્ઞા આપો. ભગવન્= હે ભગવન્ત, હે ગરુજી ! ઈરિયાવહિયંકરસ્તામાં લાગેલું પાપની પડિક્કમામિ=હું ક્ષમા માગવા ઈચ્છે =આપની આજ્ઞા સ્વીકાર્ય છે. ઈચ્છું છું? ઈચ્છામિ =હું પણ ઇચ્છું છું પડિક્કમિઉ = ક્ષમા માગવા માટે ઇરિયાવહિયાએ = ચાલવાની વિરાણાએ = વિરાધના-હિંસા ક્રિયામાં, કરી હોય. ગમણાગમણે= રસ્તામાં પાણક્રમણે= પ્રાણ ચાંપ્યા હોય. જતાં-આવતાં બીય%મણે= વૃક્ષોનાં બીજા હરિય%મણે= લીલી લીલી ચાપ્યા હોય, - હરિયાળી ચાંપી હોય. ઓસા = ઝાકળ ઉનિંગ = કીડિયારા, કીડીઓનાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001094
Book TitleJain Tattva Prakasha 3rd Edition
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, 2 Pratikraman Arth, Vivechan, & Paryushan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy