SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા : પર પાંચમો કર્મગ્રંથ ૨૦૭ ૧૫. તેનાથી તેઈ. અપ.જ.બંધ વિ. ૩૩ તેનાથી મિથ્યાત્વી. પર્યા.જ.બંધ સં.ગુણ ૧૬. તેનાથી તેઈ. અપ. ઉ. બંધ વિ. ૩૪ તેનાથી મિથ્યાત્વી અપર્યા. જ. બંધ સં.ગુણ ૧૭. તેનાથી તેઈ. પર્યા. ઉ. બંધ વિ. ૩પ તેનાથી મિથ્યાત્વી અપર્યા. ઉ. બંધ સ.ગુણ ૧૮. તેનાથી ચઉ પર્યા.જ.બંધ વિ. ૩૬તેનાથી મિથ્યાત્વી પર્યાનો. ઉ. બંધ સં.ગુણ પ્રશ્ન = ૫૧મી મૂલગાથાના ઉત્તરાર્ધમાં નિવેસરો એવું પદ છે. ત્યાં સંજ્ઞીના ચાર બોલ એવો અર્થ થાય છે. તેને બદલે સંશી મિથ્યાષ્ટિના ચાર બોલ એવો અર્થ કેવી રીતે કર્યો ? અર્થાત્ મિથ્યાદૃષ્ટિ અર્થ ક્યાંથી લાવ્યા ? ઉત્તર = સં.' ચંદ્રિયના બાકીનાં બીજાં બધાં ગુણસ્થાનકોના બોલનું અલ્પબદુત્વ સમી ગાથાના પૂર્વાર્ધ સુધીમાં કહી દીધું છે. એટલે શેષથી અહીં મિથ્યાષ્ટિ લેવાનું સમજાઈ જ જાય છે. આ પ્રમાણે ૩૬ બોલનું અલ્પબદુત્વ સમાપ્ત થયું. ૫ ૫૧ || ઉપરોક્ત અલ્પબદુત્વ જોતાં સમજાય છે કે (ત્રણ આયુષ્યકર્મને છોડીને) જઘન્ય સ્થિતિ વિશુદ્ધિથી અને ઉત્કૃષ્ટ સ્થિતિ સક્લિષ્ટતાથી બંધાય છે. તે જ હકીકત તથા તેનાથી બંધાતી સ્થિતિ શુભ - અશુભ છે. તે વાત ગ્રંથકારશ્રી સ્વમુખે જણાવે છે. सव्वाण वि जिट्ठठिई, असुभा जं साइसंकिलेसेणं । इयरा विसोहिओ पुण, मुत्तुं नर अमरतिरियाउं ।। ५२।। (सर्वासामपि ज्येष्ठा स्थितिरशुभा यत्सा अतिसंक्लेशेन । इतरा विशोधितः पुनर्मुक्त्वा नरामरतिर्यगायुः ।। ५२ ।। શબ્દાર્થ :- સત્રી વિ = સર્વે પણ કર્મપ્રકૃતિઓની, નિર્જિ = ઉત્કૃષ્ટસ્થિતિ, અનુમા = અશુભ છે, i = કારણ કે, સા = તે ઉત્કૃષ્ટસ્થિતિ, અવંત્નિસેur = અતિશય સંક્લેશ વડે, ફયર = ઈતર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001090
Book TitleKarmagrantha Part 5 Shataka Nama
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2003
Total Pages512
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy