SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ પાંચમો કર્મગ્રંથ ગાથા : ૪૦-૪૧ ૬૫૫૩૬/ ૧૬૭૭૭૨૧૬/ ૨૫૬ ૧૩૧૦૭ર | ૩૬૭૦૦૧ ૩૨૭૬૮૦ એક ક્ષુલ્લક ભવમાં સામે બતાવેલા ભાગાકાર છે ૩૯૩૨૧૬ ૩૯૩૨ ૧૬ પ્રમાણે ૨૫૬ આવલિકા થાય છે. આ રીતે OOOOOO વિચારતાં ૩૭૭૩ ૧ શ્વાસમાં ૧૭૪ ૧ ૧૩૯૫ ૧૩૭૭૩ સત્તરથી કંઈક અધિક ક્ષુલ્લકભવ થાય છે. ૧ શ્વાસમાં ૪૪૪૬૩૬ ચુમ્માલીસસો છેતાલીસથી અધિક આવલિકા થાય છે. ૧ ક્ષુલ્લક ભવમાં ર૫૬ આવલિકા થાય છે. ૨૫૬ આવલિકા = ૧ ક્ષુલ્લકભવ ૧૭થી અધિક ક્ષુલ્લકભવ = ૧ શ્વાસ ૪૪૪૬ થી અધિક આવલિકા = ૧ શ્વાસ ૬૫૫૩૬ ક્ષુલ્લકભવ = ૧ મુહૂર્ત ૧૬૭૭૭૨૧૬ આવલિકા = ૧ મુહૂર્ત |૩૭૭૩ શ્વાસોચ્છવાસ = ૧ મુહૂર્ત ૧. ક્ષુલ્લકભવના ૩૭૭૩ ભાગ કરીએ એવા ૨૩૭૮ ભાગ જો વધારે હોત તો ૧૩૯૫+૨૩૭૮= ૩૭૭૩. ૧૮મો ક્ષુલ્લકભવ એક શ્વાસમાં પૂર્ણ થાત. પરંતુ તેટલા ભાગ નથી. માટે ૧૭ થી અધિક ક્ષુલ્લકભવ થાય છે. ૨. એક આવલિકાના ૩૭૭૩ ભાગ કરીએ એવા ૧૩૧૫ ભાગ જો અધિક હોત તો ૨૪૫૮+૧૩૧૫ = ૩૭૭૩ ભાગની ૧ આવલિકા વધારે થાત. એક શ્વાસમાં ૪૪૪૬ને બદલે ૪૪૪૭ આવલિકા થાત. પરંતુ તેટલા ભાગ નથી. તેથી ૪૪૪૬ આવલિકાથી કંઈક અધિક આવલિકા થાય છે. અહીં તિ શબ્દનો અર્થ “પૂર્વાચાર્યો કહે છે એમ જે લખ્યું છે. તે સ્વપજ્ઞટીકાના આધારે, કારણ કે વિનેત્યાતોવતાવિત્યે ઘુવતિ એવો પાઠ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001090
Book TitleKarmagrantha Part 5 Shataka Nama
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2003
Total Pages512
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy