SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૫ આ આઠ ભાંગાને નીચેના સાત વડે ગુણો અને ઉપરના બે વડે ભાગો એટલે દ્વિસંયોગી ૨૮ ભાંગા થશે. ત્યારબાદ તે ૨૮ ને નીચેના છ વડે ગુણો અને ઉપરના ત્રણ વડે ભાગો એટલે ત્રિસંયોગી ૫૬ ભાંગા થશે. ત્યારબાદ તે ૫૬ ભાંગાને નીચેના પાંચ વડે ગુણો અને ઉપરના ચાર વડે ભાગો એટલે ચતુઃસંયોગી ૭૦ ભાંગા થશે. એવી જ રીતે આ ૭૦ ભાંગાને નીચેના ચાર વડે ગુણો અને ઉપરના પાંચ વડે ભાગો, જેથી પંચસંયોગી ૫૬ ભાંગા થશે. આ રીતે ગમે તેટલા પદના ભાંગા કરી શકાય છે. આ પ્રમાણે ચૌદ ગુણસ્થાનક ઉપર ‘વડસયુનેસુ નિમનોનુ॰'' ઈત્યાદિ પ્રક્ષેપગાથા ત્રીજીમાં કહેલાં દશે દ્વારો પૂરાં કર્યાં તેનું ચિત્ર આ પ્રમાણે છેગુણસ્થાનકનું જીવ યોગ ઉપ લેશ્યા બંધ બંધ ઉદય ઉદી. સત્તા અલ્પબહુત્વ યોગ નામ સ્થા. હેતુ ૧ મિથ્યાત્વ ૧૪૧૧૩ ૫ ૫૫ | ૭/૮| ૮ ૭/૮ ૮ અનંતગુણ ૧૪ અસં.ગુણ ૧૦ [z[ ૮ ७/८८ ८ ८ ૮ | અસં.ગુણ ૧૧ ७/८८ ७/८ ८ અસં.ગુણ ૧૨ ૭/૮ ૮ ७/८ ८ અસં. ગુણ ૯ ૭/૮૦ ૮ ૭/૮ | ૮ | સંખ્યાતગુણ ૮ ૮ | સંખ્યાતગુણ ૭ ८ તુલ્ય ૫ ८ તુલ્ય ૪ વિશેષાધિક ૩ |૨ સાસ્વાદન ૭ ૧૩૩ ૫ ક ૫૦ ૩ મિશ્ર ૪ અવિરતસ.|૨ ૧ ૧૦૦ ૬ ૫ દેશિવરતિ ૧ ૬ પ્રમત્ત ૭ અપ્રમત્ત ૮ અપૂર્વકરણ ૧ ૯ અનિવૃત્તિ ૧ | | ૧૦ સૂક્ષ્મસંપ. ૧ ૧૧ ઉપ.મોહ ૧ ૧૨ ક્ષીણમોહ ૧ ૧૩ સયોગી |૧ ૧૪ અયોગી | ૧ Jain Education International |||||૭| | ૩ | ૪ | ૪ | 2 | જ | | O | ‰| 9| 2| $ 22 જ જ ૧૩૦ ૬ દ ૧૩૭ ૭ ૯ m 0 | ∞ |∞ | | |。 | | | |m |∞ | n ૬ ૩ ૧ ૪૩ u | ૩ | | | H | જ | ♥ ♥ ||૪||| 0 | જ | | ૦ ૨૬ ૨૪ ૧૬ 91 9 ૭/૮\ ૮ ૭ ८ ૭ UUUUUUU 2 | | | ८ ८ n | W " | " ૬/૫૦૮ ૭ ૫ ८ ૭ ૫/૨ ૭ ૪ ૨ ૪ થોડા ૧ સં.ગુ. ૨ સં.ગુ. ૬ ૦ ૪ ૦ ૪ અનંતગુણા ૧૩ આ પ્રમાણે ચૌદે ગુણસ્થાનક ઉપર દશ દ્વાર સવિસ્તર૫ણે સમાપ્ત કરીને હવે પાંચ ભાવો સમજાવીશું. તે પાંચ ભાવો આ પ્રમાણે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001089
Book TitleKarmagrantha Part 4 Shadshiti Nama Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages292
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, & Granth-1
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy