SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ આ પ્રમાણે ચતુઃસંયોગી ૭૦માં એકેક ભાંગામાં એક-અનેકના સોળ-સોળ. તથા પંચસંયોગી. ૫૬માં એકેક ભાંગામાં એક-અનેકના બત્રીસ-બત્રીસ. તથા છ સંયોગી ૨૮માં એકેક ભાંગામાં એક-અનેકના ચોસઠ-ચોસઠ તથા સપ્તસંયોગી ૮ માં એકેક ભાંગામાં એક-અનેકના ૧૨૮-૧૨૮ તથા અષ્ટસંયોગી ૧ માં એક-અનેકના ૨૫૬-૨૫૬ થાય છે. તે સર્વેનું ચિત્ર આ પ્રમાણે છે. કેટલા સંયોગી સંયોગી એક-અનેકના કુલ ભાંગા ભાંગા ભાંગા ८ × ૨ ૧૬ ૨૮ × ૪ ૧૧૨ ૫૬ × ૮ ૪૪૮ ૭૦ × ૧૬ ૧૧૨૦ પ૬ × ૩૨ ૧૭૯૨ ૨૮ × ૪ ૧૭૯૨ × ૧૨૮ ૧૦૨૪ × ૨૫૬ એક સંયોગી બે સંયોગી ત્રિસંયોગી ચતુઃસંયોગી પંચસંયોગી ષટ્સયોગી સપ્તસંયોગી અષ્ટસંયોગી ८ ૧ ૨૫૬ ૨૫૫ ૬૫૬૦ અહીં આઠ અધ્રુવ ગુણસ્થાનક હોવાથી આઠ સુધીના જ સંયોગી ભાંગા તથા એક-અનેકના ભાંગા સમજાવ્યા છે. પરંતુ જો વધારે પદો હોય અને તેના સંયોગી ભાંગાની સંખ્યા માત્ર જાણવી હોય તો તેની આવા પ્રકારની રીત છે કે તે તમામ પદોના આંક ક્રમસર મુકવા. તેની ઉપર ઉલટા ક્રમે તમામ આંક મુકવા. ત્યારબાદ નીચેના આંકથી ગુણવા. અને ઉપરના આંકથી ભાગવા. જેથી સંયોગી ભાંગાની સંખ્યા આવશે. જેમ કે આ આઠ પદો માટે જોઈએ ૮-૭-૬-૫-૪-૩-૨-૧ ૧-૨-૩-૪-૫-૬-૭-૮ ક્રમસર આંક મુક્યા. તેની ઉપર આ આંક ઉલટા ક્રમે મુકવાના છે ઉપર મુક્યા પછી નીચેની લાઈનનો છેલ્લો આંક જે ૮ છે. તેને ઉપરના ૧ વડે ભાગો. એટલે ૧ સંયોગી આઠ ભાંગા થશે. પછી Jain Education International આ પ્રમાણે આ અધ્રુવ આઠ ગુણસ્થાનકોના સંયોગીભાંગા ૨૫૫ થાય છે. તે દરેકના એક અનેકના ભાંગા કરવા જતાં ૬૫૬૦ ભાંગા થાય છે બાકીના ૬ ધ્રુવગુણસ્થાનકમાં જીવો સદા હોય જ છે. - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001089
Book TitleKarmagrantha Part 4 Shadshiti Nama Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages292
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, & Granth-1
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy