SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મસ્તવ ૧ . ૩ ૪ ૫ ૬ 6) ང་ વ્રતોને " 33 * 11 33 '' '' 93 યથાર્થપણે "" : Jain Education International ' .. 33 - '' 31 "" ન જાણે .. 11 36 જાણે 33 31 33 ન આદરે | ન પાલે પાલે ન પાલે પાલે " આદરે "" નઆદરે 17 આદરે ,, નપાલે પાલે ન પાલે પાલે સામાન્ય જીવો અજ્ઞાન તપસ્વી પાર્શ્વસ્થ ગચ્છનિર્ગત અગીતાર્થસાધુ શ્રેણીક,કૃષ્ણ ૪૯ અનુત્તર વિમાનવાસી સંવિપાક્ષિક દેશિવરિત આ આઠભાંગામાં પ્રથમના ચારભાંગામાં વર્તનારા જીવોને સમ્યજ્ઞાન ન હોવાથી મિથ્યાર્દષ્ટિ ગુણસ્થાનક ગણાય છે. ૫/૬/૭ આ ત્રણભાંગામાં વર્તનારા જીવો સભ્યજ્ઞાન યુક્ત હોવાથી ચોથા ગુણઠાણાવાળા ગણાય છે, અને ૮ મા ભાંગામાં વર્તનારા જીવો પાંચમાછઠ્ઠા ગુણઠાણાવાળા ગણાય છે. For Private & Personal Use Only સર્વવરિત આ ગુણસ્થાનકનો કાળ વધુમાં વધુ સાધિક ૩૩ સાગરોપમ છે. કારણ કે અનુત્તરવાસી દેવનું આયુષ્ય ૩૩ સાગરોપમ છે અને તેને ચોથું ગુણસ્થાનક છે, ત્યાંથી ચ્યવી મનુષ્યમાં આવી ૮ વર્ષથી અધિક ઉંમરવાળો થાય અને સંયમાદિ સ્વીકારે ત્યારે પાંચમુ-છઠ્ઠું ગુણસ્થાનક આવે છે માટે ગર્ભકાલ સાથે તે વર્ષો અધિક જાણવાં તથા જઘન્યથી અંતર્મુહૂર્ત કાળ જાણવો. ઉપશમ સમ્યક્ત્વનો કાળ જઘન્ય-ઉત્કૃષ્ટ બન્ને રીતે નાનું-મોટું અંતર્મુહૂર્ત માત્ર જ હોય છે. ક્ષયોપગમ સમ્યક્ત્વનો કાળ સાધિક ૬૬ સાગરોપમ હોય છે. વિજયાદિ અત્તરના ૩૩ + ૩૩ ના બે ભવો કરવા વડે તથા વચ્ચેના મનુષ્યભવો વડે અધિક આ કાળ જાણવો. www.jainelibrary.org
SR No.001087
Book TitleKarmagrantha Part 2 Karmastav Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1996
Total Pages180
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy