SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ આ ૪૨ નો અંક ૯૩૧૦૩ અને ૬૭ના અંકને સમજવા માટે ઉપયોગી છે. બંધ-દય ઉદીરણો અને સત્તા આદિમાં ૪૨ નો વ્યવહાર ક્યાંય નથી. ચૌદ પિંડપ્રકૃતિના પેટાભેદો દધ થાય છે. તે ક્રમશઃ આ પ્રમાણે છે. (૧) ગતિના ४ (૬) સંઘાતનના ૫ (૨) જાતિના ૫ (૭) સંઘયણના C (૩) શરીરના ૫ (૮) સંસ્થાનના हु ૪ વર્ણના ધ ર (૪) ઉપાંગના ૩ (૯) (૫) બંધનના ૫ (૧૦) ગંધના ૨ ફુલ ૬૫ આ ૬૫ પેટાભેટોમાં ૮ પ્રત્યેક, ૧૦ ત્રસદશક, અને ૧૦ સ્થાવરદશક ઉમેરો તો ૬૫ + ૮ + ૧૦ + ૧૦ = ૯૩ થાય છે. કેટલાકે આચાર્યો પાંચ બંધનને બદલે ૧૫ બંધન માને છે તેમ ગણીએ તો ૧૪ પિંડપ્રકૃતિના પેટાભેદો ૬૫ને બદલે ૭૫ થાય છે તે ૭પ માં ૮ + ૧૦ + ૧૦ ઉમેરીએ તો ૧૦૩ થાય છે. બંધ-ઉદય-અને ઉદીરણામાં પાંચ બંધન અને પાંચ સંઘાતને એમ ૧૦ શરીરની સાથે સમાત અને સહવર્તી હોવાથી શરીરની અંદર જ ગણાય છે. તથા વર્ણના ૫, ગંધના ૨, રસના ૫, અને સ્પર્શના ૮, એમ પેટાભેદ ૨૦ ને બદલે વર્ણ-ગંધ રસ અને સ્પર્શ એમ ચાર જ ગણાય છે તેથી ૫ બંધન, ૫ સંઘાતન, અને વર્ણાદિના ૧૬ ભેદોની સંખ્યા કુલ (૫ + + + ૧૬ =) ૨૬ ભેદો ઓછા કરવાથી ૧૪ પિંડપ્રકૃતિના ૩૯ ભેદો થાય છે. તેમાં ૮ પ્રત્યેક, ૧૦ ત્રસદશક, અને ૧૮ સ્થાવરદશક ઉમેરવાથી નામકર્મની ૬૭ પ્રકૃતિ થાય છે. બંધ-ઉદય-અને ઉદીરણામાં આ ૬૭ જ લેવાય છે. બંધમાં ઉદયમાં 30 36 પિંડપ્રકૃતિના પ્રત્યેકપ્રકૃતિના ८ - સદર્શકના C 16 સ્થાવરદશકના કુલ Jain Education International 10 6 (૧૧) રસના (૧૨) સ્પર્શના (૧૩) આનુપૂર્વીના (૧૪) વિહાયોગતિના ઉદીરણામાં ૩૯ ૧૯ ૧૦ 69 For Private & Personal Use Only સત્તામાં ૬૫૫ ८ ૧૭ ૧૯ ૯૩/૧૦૩ ૫ www.jainelibrary.org
SR No.001087
Book TitleKarmagrantha Part 2 Karmastav Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1996
Total Pages180
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy