SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મવિપાક પ્રચલા= ઉભેલા પુરુષને કે બેઠેલા પુરુષને જે નિદ્રા આવે તે પ્રચલા, આવી પ્રચલા લાવનારી કર્મપ્રકૃતિ પણ પ્રચલા. પ્રચલાપ્રચલા- ચાલતાં ચાલતાં જે નિદ્રા આવે તે, આવી નિદ્રા અપાવનાર કર્મ પણ પ્રચલા પ્રચલા, આવી નિદ્રા ગાય-બળદ-પાડા-અને ઘોડા વિગેરે પશુઓને વધુ સંભવે છે કે જેઓ ગાડાં વિગેરેમાં જોડાયા છતા દરરોજના અનુભવ મુજબ નિદ્રામાં ઘણો પંથ કાપે છે. તથા મનુષ્યોને પણ જ્યારે નિર્ભય પંથ હોય, પગપાળા સંઘમાં ચાલવાથી શરીર બહુ પરિશ્રમિત હોય, વહેલી સવારે અર્ધનિદ્રામાંથી ઉઠીને ચાલવાનું બન્યું હોય ત્યારે નિદ્રામાં પણ પંથ કપાય છે. વાસ્તવિક આ ગાથામાં ચાર પ્રકારની નિદ્રા સમજાવી છે. પરંતુ તેવા તેવા પ્રકારની ચાર નિદ્રાને અપાવનારું કર્મ પણ તે તે નિદ્રાના નામથી સમજી લેવું. કારણ કે તેવી તેવી નિદ્રાવાળા દર્શનાવરણીય કર્મનો ઉદય થવો તે કારણ છે અને આવા પ્રકારની નિદ્રા આવવી એ કાર્ય છે. કારણમાં કાર્યનો ઉપચાર કરવાથી કર્મને પણ તે તે નિદ્રાના નામથી જ બોલાવાય છે. ૧૧. હવે પાંચમી થીણદ્ધિ નિદ્રા સમજાવે છે. વિઘ્ન-ખ્રિતિમણ્ય રળી, થીળી અ-વશી-અદ્-વતા । મહુ-ભિન્ન-જીવ-ધારા-, જિદ્દળ વ તુન્હા ૩ વેસનીમ ॥૨॥ (दिनचिन्तितार्थकरणी स्त्यानर्द्धिरर्धचक्रयर्धबला । મધુ-લિપ્ત-ઘા-ધારા-, બેહનું વ ક્રિયા તુ વેનીયમ્ ॥) ૭૩ , Jain Education International શબ્દાર્થ :- વિઘ્ન-દિવસે, વ્રુિતિ-ચિંતવેલો, મત્સ્ય-અર્થ-કાર્ય, રળી=કરવાવાળી, થી િથીણદ્ધિ નિદ્રા છે, અદ્ધની અર્ધચક્રીથીવાસુદેવથી, અવના અર્ધ બળવાળી છે, મત્યુ-મધથી, ત્તિત્ત-લેપાયેલી, વધારા–તલવારની ધારને, હિળ-ચાટવા, વસદૃશ, દુહા-બે પ્રકારે, ૩વળી, તેમનીયં વેદનીય કર્મ, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001086
Book TitleKarmagrantha Part 1 Karmavipak
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1995
Total Pages294
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, B000, & B015
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy