________________
૨. મૂળકારનો પરિચય
૧૭ તેમની નવમી બત્રીશીના રરમા પદ્યમાં “જીવતે ' એવો ર્ આગમવાળા પ્રયોગ મળે છે. અન્ય વૈયાકરણે “સ” ઉપસર્ગપૂર્વક અને અકર્મક “વિદ્” ધાતુને ’ આગમ સ્વીકારે છે, ત્યારે સિદ્ધસેને અનુપસર્ગ અને સકર્મક “ વિદ્' ધાતુને ? આગમવાળો પ્રયોગ કર્યો છે. આટલી વિલક્ષણુતાની નેંધ દેવનંદીએ લીધી એ તેમનું બહુશ્રુતત્વ અને ચાતુર્ય કહેવાય. વળી દેવનંદી પૂજયપાદની મનાતી સર્વાર્થસિદ્ધિ નામની તસ્વાર્થ સૂત્ર ઉપરની ટીકાના સપ્તમ અધ્યાયના ૧૩મા સૂત્રમાં “૩વર્ત ર’ – શબ્દ સાથે સિદ્ધસેન દિવાકરને એક પદ્યને અંશે ઉદ્ધત થયેલે મળે છે –
“૩ાાં ૪–– વિયોગતિ વાસુમિર્જ ર વધેન સંયુકતે.”
એ પદ્ય સિદ્ધસેન દિવાકરની ત્રીજી બત્રીશીના ૧૬મા શ્લોકમાં આવે છે. * દેવનંદી દિગંબર પરંપરાના પક્ષપાતી સુવિદ્વાન છે. ત્યારે સિદ્ધસેન દિવાકર શ્વેતાંબર પરંપરાના સમર્થક આચાય છે. તે વખતનાં કટોકટીવાળાં સાંપ્રદાયિક વલણને વિચાર કરતાં એમ માનવાનું પ્રાપ્ત થાય છે કે, એક સંપ્રદાયના ગમે તેવા સુવિદ્વાનની કૃતિને બીજા વિધી સંપ્રદાયમાં સાદર પ્રવેશ પામતાં અમુક ચોકકસ સમય લાગે જ.
- પૂજ્યપાદ દેવનંદીને જે સમય અત્યારે માનવામાં આવે છે, તે ફરી ઊંડી વિચારણા માગે જ છે. છતાં અત્યારની માન્યતા પ્રમાણે એ સમય વિક્રમની છઠ્ઠી શતાબ્દીનું પૂર્વાધ છે૧૪ એટલે કે પાંચમા સિકાના અમુક ભાગથી છઠ્ઠા સૈકાના અમુક ભાગ લગી પૂજ્યપાદને સમય લેવાય છે. પૂજ્યપાદે દિવાકરના ગ્રંથોનું કરેલું સૂક્ષ્મ અવગાહન *તે આખું આ પ્રમાણે છે:
वियोजयति चासुभिर्न च वधेन संयुज्यते, शिवं च न परोमर्दपु(प)रुषस्मृतेविद्यते । वधायतनमभ्युपैति च परान्न निघ्नन्नपि,
ત્વથrષ્યમતકુમ: પ્રથ (૪)મહેતુદ્યોતિત ૫ ૨૬ ૧૪. “જૈનેન્દ્રવ્યાકરણ ઔર આચાર્ય દેવદિવાળે લેખ જૈન સાઇ સ' પુસ્તક પહેલું પૃ૦ ૭૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org