SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય કાંડ દર્શન અને જ્ઞાનનું પૃથક્કરણ– जं सामण्णग्गहणं दंसणमेयं विसेसियं णाणं । વોટ્ટ વિ જયા સો વાવ થામ્ભાગો / શi. સામાન્યનું જે ગ્રહણ તે દશન, અને વિશેષનું ગ્રહણ તે જ્ઞાન છે. એ બને એ બે નો જુદો જુદો અથબધ છે. [૧] અહીં જૈનશાસ્ત્રસિદ્ધ બે બાબત કહી છે. ૧. દર્શન અને જ્ઞાનની વ્યાખ્યા; અને ૨. તેમની નમાં વહેચણું. કઈ પણ વસ્તુને બેધ કરવા પ્રવર્તતી ચેતના તે વસ્તુને સામાન્યરૂપે અને વિશેષરૂપે ગ્રહણ કરે છે; એનું તે સામાન્યગ્રહણ જૈન પરિભાષામાં દર્શનને નામે પ્રસિદ્ધ છે; અને વિશેષગ્રહણ જ્ઞાનને નામે પ્રસિદ્ધ છે. એ સામાન્યગ્રાહી દર્શન નામને વ્યાપાર દ્રવ્યાસ્તિક દૃષ્ટિને પ્રેરક છે; અને વિશેષગ્રાહી જ્ઞાન નામને વ્યાપાર પર્યાયાસ્તિક દૃષ્ટિને પ્રેરક છે. તેથી દર્શને એ દ્રવ્યાસ્તિક નયમાં અને જ્ઞાન એ પર્યાયાસ્તિક નયમાં માનવામાં આવે છે. [૧] • એક જ વિષય પર દર્શનકાળમાં અને જ્ઞાનકાળમાં શું છે તફાવત હોય છે તેનું કથન दव्वट्ठिओ वि होऊण दंसणे पज्जवढिओ होइ। . उवसमियाईभावं पडुच्च णाणे उ विवरीयं ।। २।। આત્મા દશન વખતે દ્રવ્યાસ્તિક-સામાન્યરૂપે ભાસમાન છતાં પશમિક આદિ ભાવોની અપેક્ષાએ પર્યાયાસ્તિક-વિશેષ ૨૩૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001075
Book TitleSanmati Tarka Prakaran
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1932
Total Pages375
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, & Anekantvad
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy