SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ સન્મતિ પ્રકરણ તે તેને મતે તે માત્ર ક્ષણભ’ગુર છે. આ બન્ને પક્ષમાં સસાર, સુખદુઃખના સંબંધ, સુખની પ્રાપ્તિ અને દુઃખના ત્યાગ માટેના પ્રયત્ન, ક`ના બંધ, તેની સ્થિતિ, મેાક્ષની ઇચ્છા અને મેક્ષ એ કશું જ ઘટી ન શકે, કારણકે, એકાંતનિત્ય પક્ષમાં ફૂટસ્થપણાને લીધે આત્મામાં કષાયવિકાર કે લેપને સંભવ જ નથી; અને અનિત્ય પક્ષમાં ક્ષણભંગુરતાને લીધે આત્મા દરેક ક્ષણે નાશ પામી નવા નવા ઉત્પન્ન થતા હોવાથી, ધ્રુવત્વ સાથે બંધ એસે એવા અનુસધાન, ઇચ્છા, પ્રયત્ન આદિ કાઈ ભાવે! ન જ ઘટી શકે. તેથી જ એ બન્ને ના જો નિરપેક્ષપણે પોતપેાતાના વિષયમાં પ્રવતે, તે તે મિથ્યાષ્ટિ છે; અને પરસ્પર સાપેક્ષપણે પ્રવર્તે, તે જ સમ્યગ્દષ્ટિ છે. [૧૭-૨૧] એ જ નયા કયારેક સમ્યગ્દષ્ટિ હોતા નથી અને કયારેક હાય છે, તેના કારણનું દૃષ્ટાંત દ્વારા સમર્થન जहणेयलक्खणगुणा वेरुलियाई मणी विसंजुत्ता । रेणावलिववएस न लहंति महग्घमुल्ला जि ।। २२ ।। तह णिययवायसुविणिच्छिया वि अण्णोष्णपक्खणिरवेक्खा । सम्मद्दंसणसद्दं सव्वे वि गया ण पावेंति ।। २३ ॥ जह पुण ते चेव मणी जहा गुणविसेसभागपडिबद्धा । रयणावलि' त्ति भण्णइ जहंति पाडिक्कसण्णाउ ।। २४ ।। तह सव्वे णयवाया जहाणुरूवविणिउत्तवत्तव्वा । सम्मद्दंसणसद्दं लहन्ति ण विसेससण्णाओ ।। २५ ।। ' ૧જેવી રીતે અનેક લક્ષણ અને ગુણવાળાં વૈય વગેરે રત્ના બહુ કીમતી હેાવા છતાં છૂટાં છૂટાં હાય, તેા રત્નાવલી – હાર નામ નથી પામતાં; [૨૨] ૧. સરખાવે વિશેષાવશ્યક ભાષ્ય ગા॰ ૨૨૭૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001075
Book TitleSanmati Tarka Prakaran
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1932
Total Pages375
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, & Anekantvad
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy