SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ સન્મતિ પ્રકરજી ૧૯૯ ભાવતાના પુરાવા છે૩૧. પ્રસ્તુત ખત્રીશીમાં એવા જ સાહિત્ય અને એવી ભાવનાની પ્રેરણા છે. તેમાં કર્તાએ સ્પષ્ટ કહ્યુ છે કે જો શાભાશાળી ક્રમાને મેળવવાં હાય, તેા સભાઓમાં વાદવિવાદ કરીને જ મેળવવાં યેાગ્ય છે, વાદીએ સભામાં જઈ પહેલાં શું તપાસવું, પછી શું કરવુ, કેવી રીતે ખેલવું, કયા ગુણા ધારણ કરવા, અને કઈ બાબત જતી કરવી, વગેરે વાદકથાનાં અનેક રહસ્યા એ બત્રીશીમાં કાવ્યત્વ સાથે જોવા મળે છે. નવમી વેદવાદ નામની બત્રીશીમાં ઉપનિષદનું ભ્રહ્મતત્ત્વ પ્રાચીન પદ્યબદ્ધ ઉપનિષદોની ઢબે અને એમના જ શબ્દોમાં માટે ભાગે વણુ - વાયેલું છે. એમાં ખાસ કરીને શ્વેતાશ્વતર ઉપનિષદના આધાર છે; અને કયાંક કયાંક બ્રહ્મવણું નવાળી પ્રસિદ્ધ ઋગ્વેદની ઋચા પશુ સાંકળવામાં આવી છે. એ આખું વન એટલું બધું અને એવું રાધ ગર્ભિત છે કે તે કાઈ વિપક્ષી દ્વારા ખંડનદૃષ્ટિથી લખાયું હોય તે તેવે પશુ સંભવ લાગે છે; અને જો તે કેાઈ શ્રદ્ધાળુ વેદાંતી દ્વારા લખાયું હાય તા તે તેના ઊંડા તત્ત્વજ્ઞાનની પ્રતીતિ કરાવે એમ છે. બારમીમાં ન્યાયદર્શીનનું, તેરમીમાં સાંદશ નનું, ચૌદમીમાં વૈશેષિકદશ નનું અને પંદરમીમાં ઔદનની શૂન્યવાદાદિ શાખાએનું વર્ષોંન છે. અતિ અશુદ્ધિને લીધે એમાંનું વક્તવ્ય તદ્દન સ્પષ્ટ રીતે સમજાતું. નથી; છતાં ય એટલું તે લાગે જ છે કે એ બત્રીશીએ તે તે દશ નનું પ્રતિપાદકસરણીથી વન માત્ર કરે છે. ન્યાયખત્રીશી અને વૈશેષિકબત્રીશી અનુક્રમે ગૌતમ અને કણાદનાં સૂત્રોના અભ્યાસની સાક્ષી પૂરે છે. સાંખ્યબત્રીશી જોતાં સ્પષ્ટ લાગે છે કે એની પાછળ ઈશ્વરકૃષ્ણની કારિકાથી જુદા ખીજા કાઈ સાંખ્ય ગ્રંથના અભ્યાસ છે; કાર કે ઈશ્વરકૃષ્ણની કારિકામાં પ્રમાણાની ૩૨-૩૩ જે સંખ્યા અને પ્રત્યક્ષપ્રમાણતું જે લક્ષણ આપવામાં આવ્યું છે, તે ઉક્ત બત્રીશીમાં નથી. ૩૧. ન્યાયદાન અ॰ ૨, ૧, ૧-૩. નાગાનુનની વિગ્રહવ્યાવ્રતની, યોગાચારભૂમિશાસ્ત્ર અને પ્રકરણાચ વાચા. ( જુએ · Buddhis Logic before Dinnaga જ. રા. એ. સા. જુલાઈ ૧૯૨૯ પૃ. ૪૫૭) ૩૨–૩૩, સરખાવા ઈશ્વરકૃ॰ કા ૩ અને મૂ૦ ૧૩, ૫. > Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001075
Book TitleSanmati Tarka Prakaran
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1932
Total Pages375
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, & Anekantvad
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy