SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ સન્મતિ પ્રકરણ કયા કયા વિષયની અને શા શા નામવાળી હતી તે પણ અજ્ઞાત છે. કેટલાક જૂના અને નવા ગ્રંથમાં સિદ્ધસેનના નામ સાથે અગર સ્તુતિકાર વિશેષણ સાથે ઉદ્ધત જે પદ્યો મળે છે, તે દિવાકરનાં જ હોય, તે એવી સંભાવના થાય છે કે, તે પો લુપ્ત બત્રીશીઓમાંનાં હશે. (4) ઉક્ત પાંચે પ્રબંધમાં સૂચવાયેલી કૃતિઓમાં સન્મતિપ્રકરણ નથી આવતું. જે બત્રીશીઓમાં કેઈની સ્તુતિ જ નથી અને જેમાં અન્ય દર્શનેનાં તથા સ્વદર્શનનાં મંતવ્યોનું નિરૂપણ તથા સમાચના છે, તે બત્રીશીઓ ઉક્ત પ્રબંધમાં સ્તુતિરૂપે ગણુઈ અને તેમને દિવાકરની કૃતિ તરીકે દિવાકરના જીવનવૃત્તાંતમાં સ્થાન મળ્યું; તો પછી સ્વદર્શનનું નિરૂપણ કરતા અને કેઈ પણ રીતે બત્રીશીએથી ન ઊતરે તિવા સન્મતિપ્રકરણને દિવાકરના વનવૃત્તાંતમાં તેમની કૃતિ તરીકે સ્થાન કેમ નહીં મળ્યું હોય તે એક કેયડે જ છે. આમ થવાનું કારણ કદાચ એ હોય કે, સ્તુતિકાર તરીકેનું દિવાકરનું અને તેમની સ્તુતિઓનું મહત્ત્વ તેમ જ ચમત્કારિતા બતાવવા માટે શરૂઆતમાં દિવાકરના જીવનવૃત્તાંતમાં સ્તુત્યાત્મક બત્રીશીઓને જ સ્થાન આપવાની જરૂર જણાઈ; અને એ સાથે સંસ્કૃત ભાષા તેમજ પદ્યસંખ્યામાં સમાનતા ધરાવતી પણ સ્તુત્યાત્મક નહિ એવી બીજી ઘણી બત્રીશીઓ એમના જીવનવૃત્તાંતમાં સ્તુત્યાત્મક કૃતિરૂપે જ દાખલ થઈ ગઈ અને ' ૬૧. “આવાસનો વ્યાછું – “સમિત્રિ માં માનभ्यात्मं तु स्वयंदृशाम् । एकं प्रमाणमर्थं क्यादैक्यं तल्लक्षणैक्यतः ॥ प्रमाणद्वात्रिंशिकायाम्." અ. ૧. સૂ. ૧૦ ની તત્વાર્થભાષ્યવૃત્તિ પૃ. ૭. ૬૨. “નાસ્તવ સ્થાQછના રૂમે ” - સમતિ પૃ. ૫૭ અને ટિપ્પણ બીજુ. “pવું હિતમે પ્રતિક્તિ સર્વજ્ઞતાજીન”” ઇત્યાદિ. સન્મતિ, પૃ. ૬ર૦ ટિ૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001075
Book TitleSanmati Tarka Prakaran
Original Sutra AuthorSiddhasen Divakarsuri
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1932
Total Pages375
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, & Anekantvad
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy