SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ ૧૪. હિંસા આદિ વૃત્તિ. ૧૪. પ્રતિપક્ષ ભાવના વડે એમાં ઐહિક, પારલૌકિક હિંસા આદિ વિતર્કોને રોકવા દોષનું દર્શન કરી, તે વૃત્તિઓને (૨, ૩૩-૩૪). રેકવી (૭, ૪). ૧૫. હિંસા આદિ દોષમાં ૧૫. વિકીની દષ્ટિમાં દુખપણાની જ ભાવના કરી બધા કર્માશય દુઃખરૂપ જ છે તેમને તજવા (, ૫). (૨, ૧૫). ૧૬. મૈત્રી આદિ ચાર ૧૬. મૈત્રી આદિ ચાર ભાવનાઓ (૭, ૬). ભાવનાઓ (૧, ૩૩). ૧૭. પૃથકૃત્વવિતર્ક સવિ- ૧૭. સવિતર્ક, નિર્વિતર્ક, ચાર અને એકવિતર્કનિર્વિ. સવિચાર અને નિર્વિચાર રૂપ ચાર આદિ ચાર શુકલધ્યાને ચાર સંપ્રજ્ઞાત સમાધિઓ (૯, ૪૧-૪૬). (૧, ૧૬, અને ૪૧, ૪૪). ૧૮. નિર્જરા અને મેક્ષ ૧૮. આંશિકહાન – બંધ(૯, ૩ અને ૧૦, ૩). પરમ અને સર્વથાણાના (૨, ૨૫). ૧૯. જ્ઞાનસહિત ચારિત્ર ૧૯. સાંગયોગસહિત એ જ નિર્જરા અને મોક્ષનો વિવેકખ્યાતિ એ જ હાનનો હેતુ (૧. ૧). ઉપાય (૨, ૨૬). ૧. આ ચાર ભાવનાઓ બૌદ્ધપરંપરામાં “બ્રહ્મવિહાર' કહેવાય છે અને તેમના ઉપર બહુ ભાર આપવામાં આવે છે. ૨. આ ચાર ધ્યાનના ભેદ બૌદ્ધ દર્શનમાં પ્રસિદ્ધ છે. ૩. આને બૌદ્ધ દર્શનમાં નિર્વાણુ કહે છે, જે ત્રીજું આર્ય સત્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy