SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મવીર મહાવીર અને કર્મવીર કૃષ્ણ • ૪૭ જન્મેલા છ બાળકોને ક્રમે દેવકી પાસે લાવી મૂકે છે, જે જન્મથી જ મૃતક છતાં કંસ તેને રોષથી પછાડે છે અને પેલા જૈનગૃહસ્થને ઘેર ઊછરેલા છ સજીવ દેવકીબાળકો આગળ જતાં નેમિનાથ તીર્થંકર પાસે જૈનદીક્ષા લે છે અને મોક્ષ પામે છે. -હરિવંશ, સર્ગ ૩૫, શ્લો. ૧–૧૫, પૃ. ૩૬૩–૪. (૩) વિષ્ણુની યોગમાયા યશોદાને ત્યાં | (૩) યશોદાની તરત જન્મેલી પુત્રીને પુત્રીરૂપે જન્મ લઈ વસુદેવને હાથે | કૃષ્ણને બદલે દેવકી પાસે લાવવામાં આવે દેવકીની પાસે પહોંચે છે અને તે જ સમયે | છે. કંસ તે જીવતી બાલિકાને મારતો નથી. દેવકીના ગર્ભથી જન્મેલ કૃષ્ણ વસુદેવને | વસુદેવહિન્દી પ્રમાણે નાક કાપીને અને હાથે યશોદાને ત્યાં સુરક્ષિત પહોંચે છે. | જિનસેનના કથન પ્રમાણે માત્ર નાક ચપટું આવેલ પુત્રીને કંસ મારી નાખવા પટકે કરીને, જતી કરે છે. એ બાલિકા આગળ છે, પણ તે યોગમાયા હોઈ છટકી જઈ તરુણ અવસ્થામાં એક સાધ્વી પાસે છેવટે કાળી, દુર્ગા, આદિશક્તિ તરીકે જેનદીક્ષા લે છે અને જિનસેનના હરિવંશ પૂજાય છે. પ્રમાણે તો એ સાધ્વી ધ્યાન અવસ્થામાં – ભાગવત, સ્કન્ધ ૧૦, મરી સદ્ગતિ પામ્યા છતાં તેની આંગળીના લોહીભરેલા ત્રણ કટકા અ.૦ ૨, શ્લો. ૨-૧૦, પૃ. ૮૦૯. ઉપરથી પાછળથી ત્રિશૂળધારિણી કાળી તરીકે વિંધ્યાચલમાં પ્રતિષ્ઠિત થાય છે. એ કાળી દેવી સામે થતાં પાડાઓના વધની જિનસેને ભારે ઝાટકણી કાઢી છે, જે વધ વિંધ્યાચલમાં અદ્યાપિ પ્રવર્તે છે. ' -હરિવંશ, સર્ગ ૩૯, શ્લો. ૧–૫૧, પૃ. ૪૫૮-૬ ૧. (જી કૃષ્ણની બાળલીલા અને ! (૪) બ્રાહ્મણપુરાણોમાં કંસે મોકલેલા જે કુમારલીલામાં કંસે મોકલેલા જે બધા | અસુરો આવે છે તે અસુરો જિનસેનના અસુરો આવ્યા છે અને જેમણે કૃષ્ણને, | હરિવંશપુરાણ પ્રમાણે કંસની પૂર્વજન્મમાં બળભદ્રને તેમજ ગોપ-ગોપીઓને | સાધેલી દેવીઓ છે અને એ દેવીઓ જ્યારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy