SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ • જૈન ધર્મ અને દર્શન પજવ્યાં છે, લગભગ તે બધા અસુરોને | કૃષ્ણ, બળભદ્ર કે વ્રજવાસીઓને સતાવે છે કૃષ્ણ અને કોઈ વાર બળભદ્ર પ્રાણમુક્ત ત્યારે એ દેવીઓનો વધ કૃષ્ણને હાથે નથી કરી મારી નાખે છે. થતો, પણ કૃષ્ણ એ દેવીઓને હરાવી માત્ર – ભાગવત, દશમ સ્કંધ, અ. જીવતી નસાડી મૂકે છે. હેમચંદ્રના ગ્લો. ૫-૮, પૃ.૮૧૪. ત્રિષષ્ટિ. સર્ગ ૫, શ્લોક ૧૨૩–વર્ણન પ્રમાણે કૃષ્ણ, બળભદ્ર અને વ્રજવાસીઓને ઉપદ્રવ કરનાર કોઈ દેવીઓ નહિ પણ કંસનાં પાળેલાં ઉન્મત્ત પ્રાણીઓ છે, જેનો પણ વધ કૃષ્ણ નથી કરતા. માત્ર દયાળુ જૈનના હાથની પેઠે એ પોતાના પરાક્રમી છતાં કોમળ હાથથી કંસપ્રેરિત ઉપદ્રવી પ્રાણીઓને હરાવી દૂર નસાડી મૂકી છે. - હરિવંશ, સર્ગ ૩૫, શ્લો. ૩૫-૫૦, પૃ. ૩૬ ૬-૭. (૫) નૃસિંહ એ વિષ્ણુનો એક અવતાર છે. (૫) કૃષ્ણ જોકે ભવિષ્યમાં તીર્થકર થઈ કૃષ્ણ તથા બળભદ્ર બંને વિષ્ણુના અંશ મોક્ષે જનાર છે, પણ અત્યારે તે યુદ્ધને હોઈ સદામુક્ત છે અને વિષ્ણધામ | પરિણામે નરકમાં વસે છે અને બળભદ્ર સ્વર્ગમાં વર્તમાન છે. જૈનદીક્ષા લેવાથી સ્વર્ગમાં ગયેલ છે. -ભાગવત, પ્રથમ સ્કન્ધ અ૦ ૩, જિનસેને બળભદ્રને જ નૃસિંહ તરીકે શ્લો. ૧-૨૪, પૃ. ૧૦-૧૧. ઘટાવવા મનોરંજક કલ્પના આપી છે. અને લોકોમાં કૃષ્ણ તથા બળભદ્રની સાર્વત્રિક પૂજા કેમ થઈ એના કારણ તરીકે કૃષ્ણ નરકમાં રહ્યા રહ્યા બળભદ્રને તેમ કરવાની યુક્તિ બતાવ્યાનું અતિ સામ્પ્રદાયિક અને કાલ્પનિક વર્ણન કર્યું છે. - હરિવંશ, સર્ગ ૩૫, ગ્લો. ૧-૫૫, પૃ. ૬૧૮-૨૫. (૬) દ્રૌપદી પાંચ પાંડવની પત્ની છે અને | (૬) શ્વેતાંબર ગ્રંથો પ્રમાણે તો દ્રૌપદીને કૃષ્ણ પાંડવોના પરમ સખા છે. દ્રૌપદી | પાંચ પતિ છે (જ્ઞાતા) ૧૬મું અધ્યયન), Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001071
Book TitleJain Dharma ane Darshan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages349
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy