________________
૧૨. આત્મદૃષ્ટિનું આંતર નિરીક્ષણ
શ્રી વજ્રધર જિન સ્તવન (‘નદી યમુના કે તીર’ એ દેશી)
વિહ૨માન ભગવાન, સુણો મુજ વિનતિ,
જગતારક જગનાથ, અછો ત્રિભુવનપતિ; ભાસક લોકાલોક, તિષે જાણો છતિ,
તો પણ વીતક વાત, કહું છું તુજ પ્રતિ. હું સ્વરૂપ નિજ છોડિ, રમ્યો પ૨ પુદ્ગલે,
ઝીલ્યો ઉલટ આણી, વિષયતૃષ્ણા જલે; આસવ બંધ વિભાવ, કરું રુચિ આપણી,
ભૂલ્યો મિથ્યાવાસ, દોષ દઉં ૫૨ભણી. અવગુણ ઢાંકણ કાજ, કરું જિનમત ક્રિયા,
ન તજું અવગુણ ચાલ, અનાદિની જે પ્રિયા; દૃષ્ટિરાગનો પોષ, તેહ સમકિત ગણું,
સ્યાદ્વાદની રીત, ન દેખું નિજપણું. મન તેનું ચપલ સ્વભાવ, વચન એકાંતતા,
વસ્તુ અનંત સ્વભાવ, ન ભાસે જે છતાં; જે લોકોત્તર દેવ, નમું લૌકિકથી,
દુર્લભ સિદ્ધ સ્વભાવ, પ્રભો તહકીકથી. મહાવિદેહ મઝાર કે, તારક જિનવરુ,
શ્રી વજ્રધર અરિહંત, અનંત ગુણાકરુ; તે નિર્ધામક શ્રેષ્ઠ, સહી મુજ તારશે,
મહાવૈદ્ય ગુણયોગ, ભવરોગ, વા૨શે.
પ્રભુમુખ ભવ્ય સ્વભાવ, સુણું જો માહો,
Jain Education International
તો પામે પ્રમોદ એહ ચેતન ખરો;
For Private & Personal Use Only
૧
ર
૪
૫
www.jainelibrary.org