SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીર ૧૪૧ નિષ્ફળ કરવા માટે સાડાબાર વર્ષ પર્યંત દી તપશ્ચર્યાંનું અનુષ્ઠાન કરી દીધ તપસ્વી ભગવાન મહાવીર ૪૨ વર્ષની ઉમરે વીતરાગતાને પામી જિન બન્યા અને તત્ત્વને સાક્ષાત્કાર કરી સંબુદ્ધ કેવલી થયા; તેમ જ લેાકેાને હિતાપદેશ આપી તીય કર્ બન્યા. ઉપદેશ તીર્થંકર અન્યા બાદ સર્વ પ્રથમ અગિયાર બ્રાહ્મણ પતિ તેમના શિષ્ય અને ગણધર થયા. તે પડિતે વેદના લૌકિક અ તથા તેના સ્વાધ્યાયમાં નિપુણ હતા; પરંતુ તત્ત્વા સબંધમાં તેમને દરેકને જુદી જુદી શંકાએ હતી. ભગવાન મહાવીરે તેને જ્યારે એવા નવા આધ્યાત્મિક અર્થ બતાવી તેમની શકાઓના ખુલાસા કર્યાં ત્યારે પારમાર્થિક ધર્માંનું ખરું સ્વરૂપ પણ તેમના જાણવામાં આવી ગયું. ખરે। યજ્ઞ કયા છે? યજ્ઞકુંડ કયા છે? સમિધ કેાને કહેવાય છે? આહુતિ કોને આપવામાં આવે છે? સ્નાન કેવી રીતે કરવું. જોઈએ ? વગેરે બાબતેનું અભૂતપૂર્વ આધ્યાત્મિક સ્પષ્ટીકરણ જ્યારે ભગવાને કર્યું, વેદમાં સ્પષ્ટ દેખાતા વિરેાધા તથા તેમાં પેદા થતી શંકાઓનું ભગવાને જ્યારે નિરસન કર્યું, ત્યારે વેદનિષ્ણાત આ બ્રાહ્મણુ *પડતાએ ભગવાનમાં એક નવી જ પ્રતિભા અને પ્રજ્ઞાનું દાન કર્યુ. તે એમના શિષ્યા બની ગયા. જૈન શાસ્ત્રા કે જૈનધર્મીમાં વેદવેદાંગનુ પ્રામાણિક પુસ્તકરૂપે કાઈ સ્થાન નથી, ધાર્મિક પુરુષાની આધ્યાત્મિક ભૂખને સતાષવા માટે વેદ-વેદાંગ સાધનભૂત નથી. પરંતુ ભગવાન મહાવીરના ધમ્મપદેશાનું જે સંકલન, ‘ ગણધર ’ નામે એળખતા એ બ્રાહ્મણ પડિત શિષ્યાએ કયું તે ઉપદેશ-સ`કલન જ • સાધનરૂપ છે. આ સન જૈનાગમના નામથી પ્રસિદ્ધ છે. વેદ-વેદાંગને જૈનધમ'માં એકાંત મિથ્યા બતાવવામાં આવ્યાં નથી, પરંતુ સમ્યગ્દષ્ટિ પુરુષ અર્થાત્ જૈનધર્માંના રહસ્યનું જેમણે રસપાન કરેલ છે અને જેએ તેમાં તન્મય થઈ ગયા છે એવા સમ્યગ્દષ્ટિ પુરુષા. માટે તે સમ્યક્ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001055
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Ratilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1965
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Principle
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy