SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ પર પ્રસ્તાવના પં. શ્રી મનોહરમુનિજીએ પ્રત્યેક શ્લોકને ચાર ચરણવાળો માન્યો છે, આથી તેમને તેમની આવૃત્તિના “તેરમા શ્લોકનું ઉત્તરાર્ધ નષ્ટ થયું છે” આવી ભ્રાન્ત કલ્પના કરવી પડી છે. ૧૭. પૃ. ૨પર અગિયારમી ગાથામાં અમારી વાચનાના નં જ નેતિ વા વા (આ પાઠમાંના વાં વસ્ત્ર પાઠના બદલે, અમારી વાચનામાં વાવાઝું છે તેને ગ્રંથના અંતમાં આપેલા શુદ્ધિપત્રમાં સુધાર્યું છે) પાઠના સ્થાનમાં ગં નેતિ વા વાઢ પાઠ છે, જુઓ અધ્યયન ૪૫ ગાઢ ૧૧. અહીં ચારેય પ્રાચીન પ્રતિઓએ આપેલ સંગત અને પ્રમાણિત નં જ પાઠ - શુદ્ધિગને પણ મળ્યો છે છતાં તેમણે તેને મૂલવાચનામાં સ્વીકાર્યો નથી. ૧૮. પૃ. ૨૫૪ અઠ્ઠાવીસમી ગાથામાં અમારી વાચનાના તાતો વ સરું પાઠના સ્થાનમાં નઠ્ઠાતો વ સર રમેં પાઠ છે, જુઓ અધ્યયન ૪૫ ગા. ૨૮. અહીં તો -તટ્ટાતો =znઃ પાઠ મૌલિક અને સંગત છે, ને અને તેનો લિપિદોષ સહજ છે. પાટણના ભંડારની ત્રણે ય પ્રતિઓમાં અહીં શુદ્ધપાઠ તદ્દત્તોનો સૂચક તતો પાઠ છે, અર્થાત લિપિદોષથી ના બદલે તો લખાયેલો છે. ઉપર જણાવેલાં ૧૮ સ્થાનમાં અમારી વાચનાના જે પાઠ છે તેવા જ પાઠ કોઈક અપવાદ સિવાય ૫૦ શ્રી મનોહરમુનિજીએ આધારરૂપ સ્વીકારેલી પાટણના જ્ઞાનભંડારની ત્રણે ય પ્રતિઓમાં હોવા છતાં, આ મૌલિક પાઠો ન સ્વીકારવાના કારણનો તેમણે નિર્દેશ કર્યો નથી. અમારી વાચનામાં ડૉ. શુબિંગની વાચનાથી જે ભિન્ન પાઠ છે તેને લક્ષીને જ ૫૦ શ્રી મનોહરમુનિજીની વાચનાના સંબંધમાં મેં અહીં લખ્યું છે, તેમની સમગ્ર વાચન જેવાતપાસવાનો અવકાશ હાલમાં તો નથી. આમ છતાં સૂચિત ૧૮ સ્થાનો અંગે નોંધ લખતાં સહજભાવે પં. શ્રી મનોહરમુનિજીની વાચનાનું વૈષમ્ય જણાયું તે જણાવું છું – ૧. પૃ. ૨૧૫ ત્રીજી ગાથામાં અમારી અને ડૉ. શબિંગની વાચનાના (ગા. ૧) તખંસિ વા વધા છોતા તથા ઘો નિહિતો પાઠના સ્થાનમાં પં. શ્રી મનોહરમુનિએ તબંહિ વાધા વા તથા ધબ્બો નિહિતો પાઠ સ્વીકાર્યો છે. હકીકતમાં મેં ઉપયોગમાં લીધેલી એક અને પાટણના ભંડારની ત્રણ, એમ કુળ ચારે ય પ્રતિઓમાં આ પાઠમાંનું પ્રારંભનું ચરણ તનંતિ વા કુવા નેતા પાઠ છે, અર્થાત મૂલવાચનાના બધા શબ્દગત જનો લિપિદોષથી થયો છે. અહીં ડૉ. શુબિંગની આવૃત્તિમાં આપેલી સંસ્કૃત ટીકામાં આ પાઠભેદમાં વાધા શબ્દની કલ્પના કરીને “તેનો અર્થ જાણી શકાતો નથી” એમ જણાવ્યું છે. આ ખોટા પાઠભેદ વાળને પં. શ્રી મનોહરમુનિજીએ મૂલવાચનામાં સ્વીકારીને તેની પુષ્ટિ માટે જે વિવેચન લખ્યું છે કે, સમગ્ર સંદર્ભ અને પ્રતિઓનો પાઠ જોતાં અપ્રસ્તુત લાગે છે. ૨. પૃ૦ ૨૩૦ની પાંચમી છઠ્ઠી પંક્તિમાં અમારી વાચનામાં 1 જતિ ? તિવિધા અતી? જાફુ યા જાત? પાઠ છે. આ પાઠમાંનો “તિવિઘા જતી” પાઠ ડૉ. શુબિંગની અને તદનુસાર પં. શ્રી મનોહરમુનિજીની વાચનામાં નથી. પં. શ્રી મનહરમુનિજીએ પાટણના ભંડારની જે ત્રણ પ્રતિઓનો ઉપયોગ કર્યો છે તેમાંની ઉપર અને ૧૦૦૮૩ ક્રમાંકવાળી પ્રતિઓમાં તો આ પાઠ છે, ફક્ત ૬ ૮૭ર ક્રમાંકવાળી પ્રતિમાં નથી. આમ છતાં અહીં મુનિશ્રીએ તેમને મળેલા જરૂરી પાઠની ઉપેક્ષા કરી છે. અહીં દસ પ્રશ્નો અને તેના ઉત્તર છે, તેમાં સાતમા અને આઠમાં પ્રશ્નનો ઉત્તર વ્યક્રમથી છે. ટૂંકમાં જણાવવાનું કે તિવિધા અતી? આ પાઠ મૌલિક છે. ૩. પૃ૦ ૨૩૨ની ત્રીજી-ચોથી પંક્તિમાં આવેલા “જતિવાWIRાથામો વમિતિ નાવ સમાણિત પં માથાં તાવ મો વીમો વાઢો વિસ્તૃત તેં – આ પાઠ ઉપરથી સ્પષ્ટ થાય છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001044
Book TitlePainnay suttai Part 1
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1984
Total Pages689
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_chatusharan, agam_aaturpratyakhyan, agam_mahapratyakhyan, agam_bhaktaparigna, agam_tandulvaicharik, agam_sanstarak, agam_gacchachar, & agam_chandra
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy