SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના વૌર્મ” પાઠ સંગત અને પ્રમાણિત છે. ડૉ. શલિંગની આવૃત્તિમાં સ્વીકારેલા અોલિક સ્ત્ર શબ્દની “ચે ત્તિ શેટો રાસ: ” આવી સંસ્કૃત વ્યાખ્યા આપી છે. જ્યારે ૫૦ શ્રી મનોહરમુનિજીની વાચનામાં જે પાઠ છે, પણ તેનો અર્થ વોન્ટશ પાઠ પ્રમાણે આપ્યો છે. ૧૦. પૃ. ૨૨૫ દસમી ગાથામાં અમારી વાચનાના äિ લિર્તિ મોચા પાઠના સ્થાનમાં mર્તિ બિત્તિ રૂપં મો પાઠ છે, જુઓ અધ્યયન ૨૮ ગા૦ ૧૦. અહીં “તિ–વિસ્તીર્ષો વિતં– પૃથ્વીન” પાઠ સંગત અને પ્રમાણિત છે. પાટણના ભંડારની ત્રણે ય પ્રતિઓમાં અહીં વિતિના બદલે વિતિ પાઠ છે. આમાં લેખકના અવધાનથી અનુસ્વાર લખાયો નથી એમ કલ્પી શકાય. ૧૧. પૃ. ૨૨૬ બાવીસમી ગાથામાં અમારી વાચનાના વર પાઠના સ્થાનમાં વરો પાઠ છે, જુઓ અધ્યયન ૨૮ ગા૦ ૨૨. અહીં મેં જોયેલી ચારે ય પ્રાચીન પ્રતિઓના સંગત પાઠને મેં પ્રાધાન્ય આપ્યું છે. ૧૨. પૃ૦ ૨૩૦ નવમી ગાથામાં અમારી વાચનાના તે જí તુ fસેના ને મત ૨g પાઠના સ્થાનમાં તં જí ન સેવેજ્ઞા મવતિ બાજુ આવો ખોટો પાઠ છે, જુઓ અધ્યયન ૩૦ ગા૦ ૮. અહીં પાટણના ભંડારની ૭૫૨ અને ૬૮૭૨ ક્રમાંકવાળી પ્રતિઓમાં અમારી વાચના પ્રમાણે પાઠ છે, જ્યારે ૧૦૦૮૩ ક્રમાંકવાળી પ્રતિમાં ફક્ત ળિસેવિકાના બદલે લિપિદોષથી વિના પાઠ છે. ૧૩. પૃ. ૨૪૦ ચોવીસમી ગાથામાં અમારી વાચનાના અંતે જાતેયં વા પાઠના સ્થાનમાં ગઝંત નાર્થ વા પાઠ છે, જુઓ અધ્યયન ૩૫ ગા૦ ૨૩. નાતતેય શબ્દ વાવસદ્wાવોમાં અગ્નિના અર્થમાં નોંધાયેલો છે. ઉપરાંત અહીં ચારે ય પ્રાચીન પ્રતિઓમાં નાતતેથે પાઠ છે. તેથી તેને મૌલિક પાઠરૂપે મેં સ્વીકાર્યો છે. ૧૪. પૃ. ૨૪૨ તેરમી ગાથામાં અમારી વાચનાના ફુવો વળે વળી વા પાઠના સ્થાનમાં શ્રાવિળ સવળી વ પાઠ છે, જુઓ અધ્યયન ૩૬ ગા. ૧૧ (૫૦ મનોહરમુનિની વાચનામાં આ પાઠ બારમી ગાથામાં છે. અહીં પાટણના ભંડારની ઉપર અને ૧૦૦૮૩ ક્રમાંકવાળી પ્રતિઓમાં અમારી વાચના પ્રમાણે પાઠ છે, જ્યારે ૬૮૭ર ક્રમાંકવાળી પ્રતિમાં લિપિદોષના કારણે ફેરવે પાઠ છે. ૧૫. પૃ. ૨૪૯ સાતમી ગાથામાં અમારી વાચનાના તો સમજી વિશે (આ પાઠમાંના તો અમાના બદલે અનવધાનથી અમારી આવૃત્તિમાં સોમળ છે, તેને ગ્રંથના અંતમાં આપેલા શુદ્ધિપત્રકમાં સુધાર્યું છે. પાઠના સ્થાનમાં સોયા વિરે જેડર્સ પાઠ છે, જુઓ અધ્યયન ૪૧ ગા૦ ૮ (૫૦ મનોહરમુનિજીની આવૃત્તિમાં ગા. ૯). અહીં અમારી વાચનામાં સુધારેલો સો ઝમતેT પાઠ, પ્રાચીન ચારે ય પ્રતિઓનો છે, અને તે સંગત છે. ૧૬. પૃ૦ ૨૪૯ આઠમી ગાથામાં અમારી વાચનાના આશીવાર્થ તો જો તુ તqતે વિવિઠ્ઠું વડું પાઠના સ્થાનમાં સાવરણં તો મોજું તqતે વિવિઘું છું પાઠ છે, જુઓ અધ્યયન ૪૧ ગા. ૯. અહીં અમારી વાચનાને પાઠ, મેં જોયેલી ચારે ય પ્રાચીન પ્રતિમાં છે, અને તે સંગત તથા મૌલિક છે. અહીં વિશેષમાં જણાવવાનું કે પ્રાચીન ગ્રંથોમાં કોઈક વાર છ ચરણનો અનુટુપ છન્દ મળે છે તે મુજબ અહીં એક્તાલીસમા અધ્યયનમાં ત્રીજે, પાંચમો અને સાતમો, આ ત્રણ શ્લોક છ ચરણના છે. આમાંના ત્રીજા અને પાંચમા શ્લોકને ચાર ચરણના માનીને ડૉ. શુબિંગની આવૃત્તિમાં શ્લોકાંકના અનુક્રમમાં એક શ્લોક વધ્યો છે, જ્યારે સાતમા (ડૉ. શુદ્ધિગની વાચનામાં આઠમા) શ્લોકનાં છ ચરણ ડૉ. શુબ્રિગે સ્વીકાર્યો છે. અહીં જણાવેલ શૈલીને ખ્યાલ ન હોવાને કારણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001044
Book TitlePainnay suttai Part 1
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1984
Total Pages689
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_chatusharan, agam_aaturpratyakhyan, agam_mahapratyakhyan, agam_bhaktaparigna, agam_tandulvaicharik, agam_sanstarak, agam_gacchachar, & agam_chandra
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy