SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ૩૭. ૧. કેવળ એ સંજ્ઞક પ્રાચીન તાડપત્રીય પ્રતિએ આ પ્રકીર્ણની દસમી ગાથા આ પ્રમાણે આપી છે–વિના વિ દો વિઢિયા જયિા પુરિસેળsમાને | સુરત્રાાિ વિવ મરિપુરિસ ઘરું વત્તા || ૨૦ | (પૃ૦ ૬૪). આ ગાથાના પૂર્વાર્ધમાં ઉપમેય છે અને ઉત્તરાર્ધમાં ઉપમા છે. આની અર્થસંગતિ આ પ્રમાણે છે—જેમ સારા ખાનદાનની દીકરી અયોગ્ય પતિને પ્રાપ્ત કરીને લજ્જિત થાય છે તેમ અભાગી—અયોગ્ય પુર પ્રાપ્ત કરેલી વિદ્યા પણ લજ્જિત થાય છે–શોભતી નથી. અહીં આ ગાથાનું પૂર્વાર્ધ ડૉ. મૈયાએ સંપાદિત કરેલી આવૃત્તિમાં તથા સં. સંસક પ્રતિ સિવાયની પ્રતિઓમાં આ પ્રમાણે છે–વિજ્ઞાન વિ દો વસ્ત્રિયા જયા પુરિસેન માધેજો આ પૂર્વાર્ધનો અર્થ આ પ્રમાણે થાય છે–“ભાગ્યવાન પર મેળવેલી વિદ્યા બળવાન હોય છે. આ પૂર્વાર્ધની સાથે અહીં ઉત્તરાર્ધમાં આવેલા ઉપમાવાચક વિવ = રૂવ શબ્દની સંગતિ થઈ શકતી નથી. અહીં મને પણ, ઉપર જણાવેલ સંસક પ્રાચીન પ્રતિનો પાઠ ન મળ્યો હોત તો વિમાસણ થાત. અહીં તાત્પર્ય એ છે કે–પ્રાચીન–પ્રાચીનતમ પ્રત્યંતરોના પાઠભેદો મેળવવા, એ સંશોધન માટે એક ઉપયોગી રીત છે. ૨. સાડત્રીસમી ગાથામાં (પૃ. ૬૭), સુશિષ્યના વિશેષણરૂપે આવેલો મનવં શબ્દ ડૉ. મૈયાને પણ મળ્યો છે, છતાં ડૉ. મૈયાએ મૂલવાચનામાં સત્તવં પાઠને સ્વીકારીને મમત્તવે પાઠને પાઠાંતરરૂપે ટિપ્પણીમાં આપ્યો છે. અહીં “મમત્વવાળો” અર્થ અને સંગત લાગે છે. મમત્તવં પાઠ અહીં ઉપયોગમાં લીધેલી 1. સંજ્ઞક પ્રતિ સિવાયની (એટલે કે ડૉ. કૈયાની આવૃત્તિ સિવાયની) શેષ પ્રતિઓએ આપ્યો છે, અને તેનો “મમત્વવાળો–ગુરુવર્ગ પ્રત્યે નેહાળ” એવો અર્થ પણ સંગત લાગે છે. ૩. અમારી આવૃત્તિમાં ૧૬૧મી ગાથા આ પ્રમાણે છે—gો હું નથિ છે જોઉં, નથિ વા Reટ્ટે મર્દા ન તં દેવાનિ જાગરું, ને તે વેશ્યામિ નો મર્દ ૨૬ || (પૃ. ૮૩). અહીં ડૉ. કૈયાની આવૃત્તિમાં ચોથા ચરણનો પાઠ આ પ્રમાણે છે– સો માવો ૩ વો મર્દા આ પાઠ મેં ઉપયોગમાં લીધેલી પ્રતિઓ પૈકીની ડૉ. મૈયાની આવૃત્તિ ઉપરાંત એક માત્ર ક્ષ૦ સંસક પ્રતિએ આપ્યો છે. અહીં પૂર્વાર્ધને લક્ષમાં લઈને, તથા પ્રાચીનતમ પ્રતિએ આપેલો પણ હોઈને, અમારી વાચનાનો પાઠ મૌલિક માન્યો છે. એટલું જ નહીં, અહીં મેં સ્વીકારેલો પાઠ જે ૉ. કૈયાને મળ્યો હોત તો તેઓ તે પાઠને મૂલવાચનામાં સ્થાન આપત. ઉપર જણાવેલ ત્રણ સ્થાનમાંના પહેલા અને ત્રીજા સ્થાનના પાઠના સંબંધમાં ડૉ. મૈયાને એવી કોઈ પ્રતિ જ મળી નથી તેથી તેમની આવૃત્તિમાં આપેલો પાઠ તેઓ સહજભાવે સ્વીકારે તે સ્વાભાવિક છે. બાકી એક પરદેશી વિદુષીએ આ પ્રકીર્ણસૂત્રનું શ્રમ લઈને ચોકસાઈપૂર્વક જે સંશોધન–સંપાદન કર્યું છે, તે ખૂબ જ પ્રશંસનીય છે. ઉપર જણાવેલા બીજા સ્થાનને પાઠ માટે તો મારે એટલું જ જણાવવાનું કે–ડૉ. રૈયાએ સ્વીકારેલા પાઠને બદલે મેં રવીકારેલો પાઠ, અર્થની દષ્ટિએ મને સુસંગત લાગ્યો છે, અને તે મેં ઉપયોગમાં લીધેલી બધી હસ્તલિખિત પ્રતિઓએ આપ્યો પણ છે. ૪. ળિવિજ્ઞાનgon ––ગણિવિદ્યાપ્રકીર્ણનો ઉલ્લેખ, નંદિસૂત્ર તથા પાક્ષિક સૂત્રમાં મળે છે. નંદિસૂત્રની ચૂણિમાં આનો પરિચય આ પ્રમાણે છે–પાત્રવૃ૩૩ો છો ૧ળો, સો ગરણ અસ્થિ सो गणी, विज त्ति णाणं, तं च जोइस-निमित्तगतं णातुं पसत्थेसु इमे कज्जे करेति, तं जहा-पव्वावणा १ सामाइयारोवणं २ उवठ्ठावणा ३ सुतरस उद्देस-समुद्देसाऽगुण्णातो ४ गणारोवणं ५ दिसागुण्णा ६ खेत्तेसु य णिग्गनपवेसा ७, एमाइया कजा जेसु तिहि-करण-णक्खत्त-मुहुत्त-जोगेसु य जे जत्थ करणिजा ते Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001044
Book TitlePainnay suttai Part 1
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1984
Total Pages689
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_chatusharan, agam_aaturpratyakhyan, agam_mahapratyakhyan, agam_bhaktaparigna, agam_tandulvaicharik, agam_sanstarak, agam_gacchachar, & agam_chandra
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy