SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ૨૫ પ્રતિની go સંજ્ઞક પ્રથમ પ્રતિ–શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર અમદાવાદ–માં સુરક્ષિત રહેલા અનેક હસ્તલિખિત ગ્રંથસંગ્રહો પૈકીના પૂજ્યપાદ આગમપ્રભાકર મુનિભગવંત શ્રી પુણ્યવિજ્યજી મહારાજના વિશાળ હસ્તલિખિત ગ્રંથસંગ્રહની, ક્રમાંક ૧૪૫૮ વાળી આ પ્રતિ છે. કોઈ અભ્યાસીએ આ પ્રતિ શોધેલી છે. આનાં કુલ પત્ર ૬૪ છે, તેમાં જે ૪૫ મું પત્ર નાટ થયેલું તે આસરે દોઢ સો વર્ષ પહેલાં, તેના પછીના ૪૬મા પત્રમાં આવેલા સાધુવંધચક્ષયના પ્રારંભના પાઠને અનુસંધિત કરીને લખેલું છે. આ પાછળથી લખેલા ૪૫ માં પત્ર પછી ૪૬ થી ૬૪ સુધીનાં પત્રાંકોના સ્થાનમાં પ્રતિના મૂળ લેખકે ૫૬ થી ૭૪ પત્રાંકો લખેલા હતા. તેને સચિત ૧૯મા શતકમાં લખીને ઉમેરેલા ૪૫મા પત્રના લેખકે સુધારીને ૪૬ થી ૬૪ પત્રાંકો ' લખીને પ્રતિને સાયંત પૂર્ણરૂપે બનાવી છે. આમ છતાં મને જણાય છે કે “૪૪મા પત્રના અંતમાં કરણવિધિ પૂર્ણ થાય છે. અને તે પછીનાં ૪૫થી ૫૫ પત્ર નષ્ટ થયેલાં હોવાં જોઈએ. લેખકે લખેલા ૫૬મા પત્રમાં જણાવંવિમાનો ઉત્તર ભાગ છે. આથી તેના પૂર્વભાગને ૪પમાં પત્રરૂપે લખીને તે અધ્યયન સંપૂર્ણ કર્યું છે. અને પત્રાંકો સુધાર્યા છે. પણ ઉપર જણાવ્યું તેમ આ પ્રતિનાં ૪૫ થી ૫૫ પત્ર નથી, તેથી ૪૪ભા પત્રના અંતમાં પૂર્ણ થતા મmવિધિપ્રશfજ અને રાજુબંધિયાના વચમાં આવેલ અગિયાર (૪૫ થી ૫૫) પત્રોમાં આવી શકે તેવી એક કે એકથી વધુ તિઓ મૂળ લેખકે લખી હશે.” પ્રત્યેક પત્રની પ્રત્યેક પૃષ્ટિમાં ૧૩ પંકિત છે. અને પ્રત્યેક પંક્તિમાં ૪૮ થી પર અક્ષરો છે. પ્રત્યેક પૃષિના મધ્યભાગની પાંચ પંક્તિઓના મધ્યમાં કોરો ભાગ રાખીને લેખકે રિક્તાક્ષર શોભન બનાવ્યું છે. અંતમાં લેખકની પ્રશસ્તિ-પુપિકા નથી, છતાં અનુમાનથી કહી શકાય કે આ પ્રતિ વિક્રમના સોળમા શતકમાં લખાયેલી હોવી જોઈએ. પ્રતિની લંબાઈ-પહોળાઈ ૩૦ ૪ ૧૧ સેન્ટિમીટર છે. આ પ્રતિમાં કુલ બાર કૃતિઓ આ પ્રમાણે છે.—૧. રવિંદ્વથડ્યો. ૨. Trળવિનાશી, રૂ. Hદાઘરા , ૪. વીરતવાક્કી. છે. અવ. ૬. અલ્ઝાકાર, ૭, રવિદી, ૮. સાવધિમત્તા , ૨. વાવિવું પડ્યું. ૨૦. સારૂાપવા, ૨૧. માતારિજ્ઞાઝીમ, ૨. તેથાયuીજમ્, અમારા પ્રસ્તુતગ્રંથગત ग्वेयालियपइण्णय, इसिभासियाई, सारावलीपइण्णयं सन जोइसकरंडयं पइण्णयं सिवायनों શેષ પ્રકીર્ણકસૂત્રોમાં જ્યાં જ્યાં . સંજ્ઞા આપેલી છે તે આ પ્રતિની સમજવી. go સંજ્ઞક બીજી પ્રતિ–આ પ્રતિ પણ ઉપર્યુક્ત ગ્રંથસંગ્રહની ક્રમાંક ૭૯ વાળી છે. અનુમાનથી વિક્રમના ૧૯માં શતકમાં લખાયેલી આ પ્રતિનાં ૬૩ પત્ર છે. પ્રત્યેક પત્રની પ્રત્યેક પૃષ્ટિમાં દસ પંકિતઓ છે. પ્રત્યેક પંકિતમાં ૪૮ થી ૫૭ અક્ષર છે. અંતમાં પ્રશસ્તિ–પુપિકા નથી. પ્રતિની લંબાઈ-પહોળાઈ ૩૯, ૭X૧૨, સેન્ટિમીટર પ્રમાણ છે. પૂજ્યપાદ આગમપ્રભાકરજીએ આ પ્રતિનો ઉપયોગ સંપૂર્ણ કરેલો, પણ આની પુ. સંજ્ઞા માત્ર તંદુવેવારિયારૂઇયંમાં જ નોંધી હોય એમ મારું માનવું છે. આ પ્રતિમાં કુલ બાર કૃતિઓ આ પ્રમાણે છે–૧. કુરાનુવંષિમાયા, ૨. માહરાવવાઘi (અમારા પ્રસ્તુત ગ્રંથમાં જેનો ૧૬ મો ક્રમાંક છે તે), ૨. મારિાખી, ४. संथारंगप्रकीर्णक, ५. तंदुलयं नाम पइन्नयं, १. चंदावेज्झयं, ७. देविदत्थओ, ८. गणिविजानाम કાજ, ૯. મહાવચવાળું, ૧૦. વરરથમ, ૧૧. જીવો, અને ૧૨. છાયાપક . - તા. સંજ્ઞક પ્રતિ–સન ૧૯૨૭માં આગમોદયસમિતિ-સુરત–દ્વારા પ્રકાશિત અને પૂજ્યપાદ આગમોદ્ધારક આચાર્યભગવંત શ્રી સાગરાનન્દસૂરીશ્વરજીએ સંપાદિત કરેલ, તુરારાષ્ટ્રિમાનસમાધ્યનં પ્રશવમ્ (છાયાયુતમ્) નામનો આ મુદ્રિત ગ્રંથ છે. આ ગ્રંથમાં આ પ્રમાણે દસ પ્રકીર્ણકસૂત્રો છે– ૨. ૩નાવાર્થ-(સઢીલુધિયl) ૨. કરવચવાળ, . મહા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001044
Book TitlePainnay suttai Part 1
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1984
Total Pages689
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_chatusharan, agam_aaturpratyakhyan, agam_mahapratyakhyan, agam_bhaktaparigna, agam_tandulvaicharik, agam_sanstarak, agam_gacchachar, & agam_chandra
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy