SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ પ્રસ્તાવના વાંચનારની ડાબી બાજુના ભાગમાં ક્રમે ક્રમે વધીને તૂટેલાં છે. આ પ્રતિના લેખકની પુષ્પિકા આ પ્રમાણે છે—ત્ત્વ ગાથા ૨૬૨। જો ૨૧-૨ જ્વિાળિ સહ્યં પ્રતિ ૧૪ દ્વં ૬. શા ૨૬૦ શ્વાના દહીઃ । યાજ્ઞ પુસ્ત છૂં તાદાં હિલિત મા ..................[ ]...... क्खत्तमंडिओ मेरू । ताव य एयं पुत्थं चिराणयं होइ सव्वस्स ॥ छ ॥ छ ॥ छ ॥ લેખકે લેખનસંવત લખ્યો નથી છતાં લિપિના આકાર-પ્રકાર ઉપરથી અનુમાને આ પ્રતિ વિક્રમના તેરમા શતકમાં લખાયેલી છે, એમ કહી શકાય. ઝે॰ સંજ્ઞક પ્રતિ——જેસલમેરના ‘આચાર્ય શ્રી જિનદ્રસૂરિ જૈન જ્ઞાનભંડાર ની આ પ્રતિ તાડપત્ર ઉપર લખાયેલી છે. લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર-અમદાવાદ તરફથી પ્રકાશિત થયેલી ઃ જેસલમેર જૈન હસ્તલિખિત ભંડારોની સૂચિ'માં આનો ક્રમાંક ૧૪૬ છે. આ પ્રતિ ત્રૂટક તથા અપૂર્ણ છે. આમાં પ્રસ્તુત · વર્ળયસુત્તારૂં” ગ્રંથગત વીસ પ્રકીર્ણકસૂત્રો પૈકીનાં આઠ પ્રકીર્ણકસૂત્રો આ પ્રમાણે છે—૨. વતુઃરારામજીર (માનુધિઞક્ષયળ), ૨. અસ્તુપ્રયાણ્યાનપ્રદ્દીન (પ્રસ્તુત ગ્રંથમાં ૧૬મા ક્રમાંકમાં છે તે), રૂ. મત્તવરિસાઇજી, ૪. સંસ્તારની ५. गच्छाचारप्रकीर्णक, ६. मरणविधिप्रकीर्णक (मरणविभत्तिपइण्णय), ७. गणिविद्याप्रकीर्णक, ૮. ચંદ્રલેધ્યમીળું ૬. ચતુઃચનપ્રીર્વાદ અપૂર્વા (આ કૃતિ, જે પ્રથમ છે તે જ અહીં બેવડાઈ તે લખાઈ છે.) આ પ્રતિના ૧૧૮ મા પત્ર પછીના પત્રો નષ્ટ થયેલાં છે અને વચમાં પણ ૪,૮, ૧૨, ૩૨, ૩૬, ૩૯, ૪૨, ૪૪, ૫૭, ૬૭, ૭૦ થી ૭૩, ૭૬, ૭૯, ૮૦, ૧૦૧થી ૧૦૫ અને ૧૧૪ મું, એમ કુલ ખાવીસ પત્ર નથી. અનુમાનથી વિક્રમના પંદરમા શતકમાં લખાયેલી આ પ્રતિની સ્થિતિ સારી અને લિપિ સુવાચ્ય છે તથા લંબાઈ-પહોળાઈ ૧૫ × ૨ ઇંચપ્રમાણ છે. ફ્રેં॰ સંજ્ઞક પ્રતિ—શ્રી આત્મારામજી જૈન જ્ઞાનમંદિર-વડોદરા–માં સુરક્ષિત શાંતમૂર્તિ મુનિભગવંત શ્રી હંસવિજ્યજી મહારાજના હસ્તલિખિત ગ્રંથસંગ્રહની, કુલ ૧૮ કૃતિઓના સંગ્રહરૂપ લખાયેલી આ પ્રતિમાં વુલ્લાનુવંશ્વિમાયણ નામની કૃતિ એ વાર લખાયેલી છે, તેથી આમાં કુલ ૧૭ કૃતિઓ લખાયેલી છે. તેમાંથી પુર્વરાવર્તસ્વરુવ, સંચત્તનિષ્ઠુત્તિ અને અનીવો, આ ત્રણ કૃતિઓ અમારા આ પ્રકાશનમાં સ્વીકારી નથી, અર્થાત્ આ પ્રતિમાંની ચૌદ કૃતિઓનો ઉપયોગ અમે પ્રસ્તુત ‘વ॰ાચક્ષુન્નારૂં' ગ્રંથમાં ક્યોં છે. ૬૦ પત્રમાં લખાયેલી આ પ્રતિની લિપિ સુંદર અને સુવાચ્ચ છે. તથા સ્થિતિ સારી છે. તથા લંબાઈ-પહોળાઈ ૩૪ × ૧૪૫ સેન્ટિમીટર છે. પ્રથમ પત્રની પ્રથમ પૃષ્ટિ કોરી છે અને ૬૦મા પત્રની ખીજી સૃષ્ટિની પાંચમી પંક્તિમાં સારાવીત્રા પૂર્ણ થાય છે. તે પછી લેખકે પ્રશસ્તિ-પુષ્પિકા નથી લખી, છતાં લિપિના આકાર પ્રકારના આધારે આ પ્રતિ વિક્રમના ૧૬મા શતકમાં લખાયેલી છે” એમ કહી શકાય. ૧ થી ૨૮ પત્રોની પ્રત્યેક સૃષ્ટિમાં ૧૭ પંક્તિઓ છે, જ્યારે ૨૯ થી ૬૦ સુધીનાં પત્રોની પ્રત્યેક પૃષ્ટિમાં ૧૯ પંક્તિઓ છે. ૬૦મા પત્રની બીજી પૃષ્ટિની પાંચમી પંક્તિમાં ગ્રંથ પૂર્ણ થાય છે. ૧૭ પંક્તિવાળાં પત્રોની પ્રત્યેક પંક્તિમાં ઓછામાં ઓછા ૫૧ અને વધુમાં વધુ પ૯ અક્ષરો છે, જ્યારે ૧૯ પંક્તિવાળાં પત્રોની પ્રત્યેક પંક્તિમાં ઓછામાં ઓછા ૬૧ અને વધુમાં વધુ ૬૭ અક્ષરો છે. સમગ્ર પ્રતિ એક જ લેખકે લખેલી છે. આ પ્રતિમાંની કૃતિઓ આ પ્રમાણે છે—૨. તિથોનારી, ૨. શ્વત્તામિંનરુમુત્ત, રૂ. કુસાનુöધિગાયળ, ૪, વીરમદ્રાનાયત ગારવચવલાળ, 、. મત્તવરિન્ના, ૬. સંથાવયિ, છ. તંતુવેચાલ્ગિપાય, ૮. ચંતાવિાય, ૧. વિસ્થો, ૨૦. નળ(નિ)વિજ્ઞાપન્નય, ૨૨. મહાચવવાનું, ૨૨. વીથો, ૨૨. પુલૢપરાવર્તવવું, ૪. સંસઽનિવ્રુત્તિ, 、. સાનુષંધિગાયન, ૬૬. છાયાર, ૨૭. ગનીવાળો અને ૧૮. સારાવીમીન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001044
Book TitlePainnay suttai Part 1
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1984
Total Pages689
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_chatusharan, agam_aaturpratyakhyan, agam_mahapratyakhyan, agam_bhaktaparigna, agam_tandulvaicharik, agam_sanstarak, agam_gacchachar, & agam_chandra
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy