SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૮ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો તો તમે તેને તેમ કરતાં અટકાવતા નહિ.” પુરૂષને ઘણી વખત સ્ત્રી અસત્કાર્યો કરવા. લલચાવે છે તે માટે બુદ્ધ સ્ત્રીને ધિક્કારી નથી, પરંતુ તેણીની અપ્રત્યક્ષ અસરથી કદાચ તેઓ ફસાઈ જાય તે માટે નિર્બળ બુદ્ધિના પુરુષોને ફક્ત તેમણે ચેતવણી આપી છે. વ્યવહારમાં સ્ત્રીઓને ઊતરતી ગણી છે કારણકે કુદરતથી ઘણી સ્ત્રીઓમાં ઓછું ડહાપણ, મિથ્યાભિમાન હોય છે અને નિવણની ઉત્તમ શ્રેણીએ ચડવા માટે જે ભગીરથ પ્રયત્ન, ત્યાગ અને વૈરાગ્ય આવશ્યક છે તે તેઓમાં પૂરતા નથી હોતા તેથી જ બૌદ્ધ કહે છે કે નિર્વાણને મા ચડાવનાર આર્યમાર્ગમાં પ્રવેશ પામવા માટે ઘણી સ્ત્રીઓને પરષભવમાં જન્મ લેવો જોઈએ, પરંતુ ધર્મ પોતે પુરુષ અને સ્ત્રીને સમાન રીતે તે કાર્ય માટે અધિકારી ગણે છે. બૌદ્ધ ધર્મ અને ઉગ્ર તપશ્ચર્યા પ્રાચીન ભારતમાં વૈદિક ધર્મમાં યજ્ઞવિધિને ઉચ્ચ સ્થાન હતું. પ્રારંભમાં મનુષ્યો જે દેવતાઓથી ભર્યો પામતા તેના કોપને શમાવવા માટે યજ્ઞો કરતા; પછીથી યજ્ઞથી મનુષ્ય દેવતા સાથે વ્યવહાર રાખી શકે છે એવું માનવામાં આવ્યું. આકાશમાં અને પૃથ્વી પર - બંને સ્થળે અગ્નિ છે તેથી અગ્નિદેવતા કે જે દરેક યજ્ઞમાં પ્રજવલિત કરવામાં આવે છે તેને માણસો અને દેવતાઓ વચ્ચે મધ્યમ દૂત તરીકે અને દેવતાઓ પાસે હવિષ્ય લઈ જનાર તરીકે ગણવામાં આવ્યો. દરેક વૈદિક મંત્રમાં ‘ તે” – હું આપું છું કારણ કે તું આપે. - એવો લગભગ ભાવાર્થ રહેલો છે. યજ્ઞક્રિયામાંથી આવી રીતે જુદી જુદી યજ્ઞવિધિઓ અને જુદાજુદા યજ્ઞ નીકળ્યા. તેને ગૂંથનાર ખાસ વર્ગ નામે બ્રાહ્મણો થયા. એક પ્રસિદ્ધ શ્લોક છે કે : देवाधीनं जगत्सर्वं मंत्राधीनं तदैवतम् । तन्मत्रा द्राह्मणाधीनां वाह्मणा मामदेवताः ।। સર્વ જગતુ દેવતને અધીન છે. તે દેવતા મંત્રોને અપાન છે, તે મનો બ્રાહ્મણોને અધીન છે અને તેથી બ્રાહ્મણો એ મારા દેવતા છે. આમ બ્રાહ્મણો યજ્ઞ કરનારા, યજ્ઞધિ કરાવનારા, મંત્રો બોલનારા, અતિ દેનાર વગેરે યજ્ઞશાસ્ત્રમાં પારંગત અને સત્તાધીશ થયા. ત્યારપછી તપનો પ્રભાવ વધ્યો. હિંદુ ધાસ્ત્રોમાં તપથી અનેક શક્તિઓ પ્રતિ થા. છે તે સંબંધી અનેક કથાઓ છે. તેથી રાવ. દેવ કે રાસથી પર ભૂત થાય છે. તેવો શક્તિમાન થયું. નહાપે તપથી ત્રણ -કનું રા "જય મેળવ્યું. વિશ્વામિત્ર તે પછી ક્ષત્રિય હોવા છતાં બ્રાહ્મણ, ફાતિમાં એવું શક્યા, અને માતંગ ચાંડાલનું પણ તેમ છે. આવી રીતે તપશ્ચર્યાનું ! પ્રાચીન ભારતમાં જબરું હતું. બ્રાહ્મણ ધર્મ સિવા. ર વખતે જે ધર્મ પણ વિદ્યમાન હતો, તેમાં પણ તપશ્ચય પર સારી રીતે ભાર મુકાયે : તપન વ્યાખ્યામાં દેહદમન ઉપરાંત ધ્યાન, દિયમ. વેનન્ય આદિ અનેક નું પ ર ા .થો હતો. આ સિવાય પંચાઈન ધોવું તાપ સહન કરનાર, વૃક્ષ સાથે. બધી લટકનાર વગેરે અનેક જાત ના તાપને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001025
Book TitleJain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Kantilal B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1998
Total Pages427
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy