SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રિયાવાદ - પુરુષાર્થ – ઉદ્યમ / સ્વદેશપ્રેમ ૩૫૯ ધન હતા. વી જીતની, તપશ્ચર્યા કરવાથી સાધ્યમાર્ગ મળે છે તેવું બુદ્ધને પણ લા પ.વાથી ગૃહત્યાગ કરી વનમાં જઈ ઉગ્ર દેહદમન કરવા માંડ્યું. ભૂતૃપા સહન કરી નગ્નાવસ્થામાં તેમજ દેહદમનની અનેક ક્રિયા ઉરૂવિત્વના જંગલમાં કરી. આથી તેમનું શરીર ઘણું ક્ષીણ અને કુરા થયું. તેમની આ તપશ્ચર્યા જોઈ ટોળાબંધ લોકો તેમનાં દાન કરવા આવ્યા. પછી તેમણે ઉપવાસ કરતાં એક વખત મૂર્છા આવી ગઈ; તે ઊતર્યા પછી તેમને લાગ્યું કે માત્ર ભૂખ સહવાથી કે થાક વેઠવાથી કંઈપણ પ્રકાશ પમાય તેમ નથી. તેથી તેમને એમ થયું કે એનબાજીમાં રહી ખૂબ વિલાસ ઉડાવવામાં માર્ગ મળવાનો નથી, તેમ ખૂબ તપશ્ચર્યા કરવાથી તેની પ્રાપ્તિ થવાની નથી, માટે એ બે અંતિમ માર્ગથી વચલો રસ્તો ગ્રહણ કરવી એ જ ઇષ્ટ છે. આ જ માર્ગ પછી બુદ્ધ પોતાન.. જીવનપર્યત ઉપદેશ્યો. ધર્મ તપશ્ચર્યાને સ્વીકારતો નથી એટલું નહિ પરંતુ મોજશોખને પણ ધિક્કારે છે. ધર્મનો હેતુ પ્રરા અને શાંતિ છે, પરંતુ ભૌતિક આનંદ નથી. ક્રિયાવાદ – પુરુષાર્થ – ઉદ્યમ કેટલાક બૌદ્ધ ધર્મ ઉપર એવો આક્ષેપ કરે છે કે તે ધર્મ અક્રિયાવાદી છે એટલે ઉદામ શીખવતો નથી. અને માત્ર જડવતું રહેવું એ જ પસંદ કરે છે. આ આક્ષેપ યોગ્ય નથી. કોઈ બૌદ્ધ ભિાઓ ગુપ્તા અને પ્રમાદી જિંદગી ગાળે તેથી આખા ધર્મને તેવદગી ગાળવાનું શીખવનાર તરીકે વગોવવો એ યુતિરહિત છે. એવા તો દરેક એમાં મળે છે. આના ટાર્થ તરીકે બધે જે શબ્દો સિંહ નામના સેનાપતિને કહ્યા હતાં તે જાણવા જેવા છે. તે આ પ્રમાણે છે કે હું અક્રિયાનો ઉપ દેવા ફરું છું તે જે છે. અમય કયો છે તેની મન, વચન અને કાયાએ કરી અક્રિયાનો ઉપદેશ કરું છું, અને તે છે મન, વચન અને કાયથી પશ્ચિમ કાર્યો કરવાનો ઉપદેશ કરું છું.” - , ન્યૂ ? કે ના મેન: બૌદ્ધગ્રંથમાં બુકને એમ કહેતાં જણાવેલ છે કે “ઓ, ભિઓ ! - - કૃત્યોથી મધ ને પામો. સકાય કે સુખ, ઇસ્ટ અને પ્રિય વસ્તુઓ છે.” સ્વદેશપ્રેમ કેટલ! ટીકાકારી એમ જાવે છે કે વિદેશ માં જે સર આવશ્યક છે. તે - - ન. ધમાં પ્રસારવી બુદ્ધ કંઈ કર્યું નથી. આના ઉત્તરમાં જણાંવ નું કે તે બુદ્ધના ઉપર નું અજ્ઞાન સૂચવે છે. મગધ દેશની પડોશમાં રહેતી વજ નામ ની મહાનું જાતિ . મધ ના રાજા અજાતશત્ર ! કરવાની યોજના કરી અને તે બાબતની !! " - પવા બુધ પ્રતિ પોતાના મુખ્ય પ્રધાન મોકલ્યો હતો. આ સંદેશો મળતાં બુદ્ધ પહેલાં પોતાના શિષ્ય આનંદને પૂછી જોયું કે વછે સંપૂર્ણ રીતે થાય છે એકઠા મળી - જ - માટે વિચાર કરે છે ? આનંદે હા કહી એટલે બુદ્ધે 1 છે કે જ્યાં સુધી વ, પિતા ની આવી પૂણે અને વારંવાર મળતી સભાથી કામ .. મેં સુધી તેઓ ની 1 tી થવાની આશા નથી. ઊલટું તેની પ્રગતિ થશે. જયાં સુધી તેની સંપથી મળે છે, જય રાધી તેઓ માન્ય વૃદ્ધોને માન આપે છેસ્ત્રીઓનું યોગ્ય સ્થાને સ્વીકારે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001025
Book TitleJain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Kantilal B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1998
Total Pages427
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy