SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ૧૫ તારાગણુ ઋષિ સચિત્ત પાણી પીવા છતાં યે મોક્ષમાં ગયા છે. આસિલ (અસિત !) દેવિલ, કેંદ્રીપાયન તથા પારાશર ઋષિ સચિત્ત પાણી, ખીજ, હરિત (લીલી વનસ્પતિ) વગેરેનો આહાર કરવા છતાં યે મોક્ષમાં ગયા છે. આ બધા મહાપુરુષો હતા અને અહીં પણ (જૈનદર્શનમાં પણ ઉત્તરાધ્યયન તથા ઋષિભાષિત-ગ્રંથમાં) આ માન્યપુરુષો છે. મહાભારત તથા પુરાણ વગેરેમાં આમનો ઉલ્લેખ આવે છે. આવી વાતો સાંભળીને જે મંદ (આચારમાં શિથિલ) થયેલા હોય છે તે સંયમાનુષ્ઠાનમાં વિષાદ પામે છે—શિથિલાચાર તરફ વળે છે.’ ખરેખર તો, આ મહાપુરુષો શીતોદક (સચિત્ત જલ) આદિનો ઉપયોગ કરતા હતા છતાં જ્યારે તેમને સર્વવિરતિપરિણામની પ્રાપ્તિ થઈ ત્યારે જ તેમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ છે. જે ચંદ્રપરિણામીઓ સંપૂર્ણ સમજ્યા વિના આવી વાતનું આલંબૂન લઈ ને શિથિલાચારમાં પ્રવૃત્ત થાય છે તે માર્ગભ્રષ્ટ થઈ તે છેવટે સંસારમાં ડૂબે છે. આ વાત જચૂર્ણિ તથા વૃત્તિમાં સારી રીતે સ્પષ્ટ કરી છે. ૧. ઇસિલાસિયાÛમાં ૩૬ મા તારાળ અધ્યયનમાં તારાથોળ અરદ્દતા સિના વુડ્તા ત્તસ મમ ચ અનેલિ, મુક્તે જોવો સુહાવદ્દો । તા લઘુ ઉપ્પતાં સર્વેલા જેવું નિિિત્તë) (g૦ ૮૧) આ પ્રમાણે તારાવળ ઋષિનો નામોલ્લેખ આવે છે. ********તેન્દ્ા ૨. સિભાસિયાઇમાં ત્રીજા વિજ અધ્યયનમાં મવિન્ન છન્નુ મો સોવરતેનં સવ્વસેવોવર્ણ્ મવિલામિ ત્તિ વધુ અસિફ્ળ ટ્વિસ્ટેળ અરતા સિના વુદ્દત (g॰ ખ) આ પ્રમાણે નામોલ્લેખ મળે છે. જુઓ આ જ ગ્રંથમાં પૃ॰ ૪૦ ટિ૰૧૬. અહીં ‘અસિત દેવલ' એક જ ઋષિ વિવક્ષિત જણાય છે. ચૂર્ણિનો પણ આશય એવો લાગે છે. આ મહાભારતમાં પ્રસિદ્ધ ઋષિ છે. મહાભારતમાં નવમા શલ્યપર્વમાં, ખારમા શાન્તિપર્વમાં તથા બીજે પણ ઘણે સ્થળે અતિ ફેવ નો ઉલ્લેખ છે. જુઓ પરિશિષ્ટ ત્રીજું, પૃ૦ ૩૬૪. વૃત્તિ પ્રમાણે આસિલ અને ધ્રુવિલ એ ઋષિ અહીં વિવક્ષિત છે. વાયુપુરાણમાં પ્રથમખંડમાં ઋષિલક્ષણમાં વાયશ્ચેવ વત્સારો વિશ્રમો રૅન્ચ વ ૨૫ મસિતો વૈવરુશ્ચેવ ષડેતે બ્રહ્મવાદ્દિનઃ ॥ ૨૬ ॥ આ જાતનો ઉલ્લેખ છે. તે જોતાં વાયુપુરાણમાં પણ અસિત અને તૈવ બંને જુદા ઋષિઓ વિવક્ષિત જણાય છે. ૩. ઋષિભાષિતમાં ૪૦મા વીવાયજ્ઞ અધ્યયનમાં ફઇનિનું પુરા રેખા રીવાયળેળ અરતા इसिणा बुइतं । इच्छा बहुविधा लोए जाए बद्धो किलिस्सति । तम्हा इच्छमणिच्छाए जिणित्ता સુમેધતી ॥ ૧ ॥ (પૃ૦ ૮૯)માં આ પ્રમાણે દ્વીપાયન ઋષિનો નામોલ્લેખ છે, પણ પારાશર ઋષિનો ઉલ્લેખ નથી. ઉવવાઇચ (પપાતિક) સૂત્રમાં તત્ત્વ લહુ મે બટ્ટુ માળપખ્વિાથના મયંતિ, तं जहा – कन्हे य करकंडे य, अंबडे य परासरे । कण्हे दीवायणे चेव देवगुत्ते य नारए या प्रभा પરાસર અને દીવાચક્ષુ એમ બે પરિવ્રાજકોનો (ઋષિઓનો) નામોલ્લેખ છે. સૂત્રકૃતાંગની વૃત્તિમાં મૂળસૂત્રના પીવાયળ અને પારાસરી શબ્દનો દ્વૈપાયન અને પારાશર અર્થે આપ્યો છે. વૃત્તિની કોઈકે પ્રતિમાં પાર પાડ પણ મળે છે. પરાશર વ્યાસના પિતાનું નામ છે. પારાશર એ વ્યાસનું નામ છે. ' ४. “ एतेसिं पत्तेयबुद्धाणं वणवासे चेव वसंताणं बीयाणि हरिताणि य भुंजताणं ज्ञानान्युत्पन्नानि यथ भरतस्य भादंसगिहे णाणमुप्पण्णं, तं तु तस्स भावलिंगं पडिवण्णस्स खीणचउकम्मरस गिहवासे उप्पण्णमिति । ते तु कुतित्था ण जाणंति कस्मिन् भावे वर्तमानस्य ज्ञानमुत्पद्यते ? कतरेण वा संघ तणेण सिज्झति ? अजानानास्तु ब्रुवते ” – सूत्रकृताङ्गचूर्णि पृ० ९६ | " न पुनरेतद् विदन्त्यज्ञाः, तद्यथा - येषां सिद्धिगमनमभूत् तेषां कुतश्चिद् निमित्तात् जातजातिस्मरणादिप्रत्ययानामवाप्तसम्यग्ज्ञानचारित्राणामेव वल्कलचीरिप्रभृतीनामिव सिद्धिगमनमभूत्, न पुनः कदाचिदपि सर्वविरतिपरिणामभावलिङ्गमन्तरेण शीतोदकबीजाद्युपभोगेन जीवोपमर्दप्रायेण कर्मक्षयोऽवाप्यते " - सूत्रकृताङ्गवृत्ति पृ० ९६ । - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001023
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorJambuvijay, Dharmachandvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year1978
Total Pages475
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Metaphysics, & agam_sutrakritang
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy