SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ આધકાર 1 મિથ્યાત્વાદિનિરાધ કરટ—વર્ષ મેથ ! Fળાહયાં । હું વરસાદ ! તું ફુલાણામાં વરસ, ઉત્કરટ—વિનાનિ વા પંચ ચ । ૫દર દિવસ સુધી, કરટ—મુરાજીપ્રમાળધારામિ: । મૂશળ પ્રમાણ ધારાએ થી, ઉત્કરટ—ચથા પાત્રો તથા વિયા । જેમ રાત્રે તેમ જ દિવસે. વરસાદ તરત શરૂ થયા અને મૂશળધારાએ કુણાલામાં પંદર દિવસ સુધી વરસ્યું; જરા પણ વિસામા લીધા નહિ. આખા ગામમાં પાણી ભરાઈ ગયુ... અને તેથી સર્વે લેાકા તણાઈ ગયા. મહાસ'હાર થઈ ગયા. આ મહાપાપનું પ્રાયશ્ચિત્ત લીધા વગર, પાપને આલેાવ્યા વગર, ત્રીજે વરસે બન્ને સાધુઓએ સાકેતપુર નગરમાં કાળ કર્યાં અને સાતમી નરકે કાળ નામના નરકાવાસમાં ખત્રીશ સાગરાપમને આઉષે ઉત્પન્ન થયા. મહાક્રોધનું આવુ... પરિણામ આવ્યુ...! ક્ષણિક ક્રોધ સારુ અસંખ્ય વરસ સુધી નરકનાં મહાદુ:ખ સહન કરવાં પડશે. તેવી જ રીતે સનકુમાર માનથી, શ્રી મદ્ઘિનાથજી માયાથી અને ધવળ મમ્મણ-સાગર શેઠ વગેરે લાભથી મહાદુઃખ પામ્યા છે. આ સ દેષ્ટાંત પર વિચાર કરી કષાયના સવર કરવા. ખ હેતુમાં એની ખાસ જગ્યા છે, એ ધ્યાનમાં રાખવાની જરૂર છે. (૧૯; ૨૫૭) ક્રિયાવ ́તની શુભ ચેાગમાં પ્રવૃત્તિ હોવી જોઇએ તેનુ કારણ यस्यास्ति किचिन्न तपोयमादि, ब्रूयात्स यत्तत्तुदतां परान् वा । यस्यास्ति कष्टाप्तमिदं तु किं न, तद्भ्रंशभीः संवृणुते स योगान् ॥ २० ॥ ( इन्द्रवज्रा ) ગમે તેવુ· ખેલે અથવા બીજાતપસ્યાક્રિક પ્રાપ્ત કરેલ છે, તે “ જેને તપસ્યા, યમ વગેરે કાંઇ પણ નથી, તે તેા એને પીડા ઉપજાવે, પણ જેઓએ મહાકષ્ટ કરીને આ તેના નાશ થઈ જવાની બીક રાખીને ચેાગના સવર કેમ ન કરે ? ” (૨૦) [ ૩૪૫ વિવેચન—અનત કાળથી મિથ્યાત્વના પ્રવાહમાં તણાતા પ્રાણી ગમે તે એલે, મનવચન-કાયાના અશુભ યાગાની પ્રવૃત્તિ કરીને ગમે તેને દુઃખ કે, પીડા ઉપજાવે, કષ્ટ આપે કે ગમે તે કરે, તે તેને પાલવે એમ છે. એને વધારે સુખ પ્રાપ્ત થયું નથી, પ્રાપ્ત કરવાની તેની ઈચ્છા પણ નથી અને પ્રયાસ પણ નથી; પણ જેએ ઘાર તપસ્યા કરે છે, મહાપચ્ચકખાણ કરે છે, અને બીજા તેવા જ અસાધારણ પ્રયાસથી વિરતિ ધારણ કરે છે, તેઓએ તા યાગના સંવર જરૂર કરવા જોઈ એ; ગમે તેટલા પૌદ્ગલિક ભાગ આપવા પડે તાપણુ તેમ કરવામાં પોતાની સર્વ શક્તિના ઉપયાગ કરવા જોઈ એ. ગ્રંથકર્તા આશ્ચય બતાવે છે કે આવી રીતે તપસ્યાદિક કરતાં છતાં પણ, તેના નાશ થવાની ખી લાગતી હોય તેા, ચેગના સચમ કરવા જોઈએ એમ જાણતાં છતાં એના અધિકારી જીવા શા માટે ચાગસંવર કરતા નહિ હોય ? પ્રયાસથી મળેલ વિરતિગુણુને નાશ થઈ જશે, મહેનત ફાકટ જશે અને પરિણામે પસ્તાવા થશે, માટે ચૈાગસવર કર. (૨૦૬ ૨૫૮) અ. ૪૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy